Author: Abtak Media

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 520 કેસ નોંધાયા છે અને 27 દર્દીના મૃત્યુ થયા છે.જ્યારે 348 દર્દીને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 25148 કેસ…

અમરેલી જિલ્લાનાં બાબરામાંથી પસાર થતી કાળુભાર નદીમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે ભાજપનાં આગેવાનો અને ખેડૂતોએ નર્મદા નીરનાં વધામણા કર્યા હતાં. સાંસદ નારણભાઈ કાછડિયા…

પોરબંદર ખાતે યોજાયેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી તથા જિલ્લા પ્રભારીમંત્રી જવાહરભાઇ ચાવડા વીડિયો કોન્ફરન્સ દ્રારા જોડાઇને વિકાસલક્ષી કામોની  સમીક્ષા કરી કુલ ૪૨૫…

પોરબંદરની સીવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસથી સંક્રમિત ૨૧ વર્ષિય યુવાનને દસ દિવસની સધન સારવાર બાદ કોરોના પોઝીટીવ મૂક્ત બનતા હોસ્પિટલથી આજે ડિસ્ચાર્જ કરવામા આવ્યો હતો. ભાવસિંહજી જનરલ…

પ્રવર્તમાન કોરોના વાઈરસ સંક્રમણને પગલે શૈક્ષણિક કાર્ય બંધ છે. જેને પગલે રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIમાં વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવતા 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન…

 ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી અથડામણના લગભગ 36 કલાક બાદ સરકારે નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે ગાલવનમાં…

વડોદરા શહેર અને જિલ્લામાં આજે કોરોના વાઈરસના વધુ 44 કેસ નોંધાયા છે. આ સાથે સવારે બે બાદ વધુ ત્રણના મોત સાથે એક જ દિવસમાં પાંચના મોત…

ચોમાસામાં વરસાદના વહિ જતાં પાણીનો વધુમાં વધુ સંગ્રહ થાય તે હેતુથી પાણીના સ્ત્રોત એવા ચેકડેમ, તળાવને ઉંડા કરવા સાથે તેના ખોદકામ દ્વારા નીકળતી કાંપયુકત માટી ખેડુતોને…