Author: Yash Sengra

50 વર્ષ જૂની ઇમારતને અગાઉ જોખમી જાહેર કરી રહેવાસીઓને સ્થળાંતરણ કરવા અપાઈ હતી સૂચના અમદાવાદના વેજલપુર વિસ્તારનો આ બનાવ છે. સોનલ સિનેમા રોડ પર ત્રણ માળના…

મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ કેમ ન ગોઠવ્યો, સરકારી કાર્યક્રમમાં હાજરી કેમ ન આપી…? જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા આચાર્યો અને શિક્ષકોને…

ક્રિકેટનો સટ્ટો હોય કે ટ્રેડિંગ ડબ્બા દુબઇ બેઠા બેઠા બુકીઓ એપ્લિકેશન મારફત ચલાવે છે સમગ્ર સામ્રાજ્ય : સ્કિલ બેઝડ ગેમ અને સટ્ટો બન્ને વચ્ચેનો ભેદ પારખી…

હજારો પરિવારનું ઘરના ઘરનું સપનું થયું સાકાર અમૃત આવાસોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 19113 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાયું: ગૃહ પ્રવેશ…

સ્પેમ કોલ, ડેટાબેઝ લીક સહીતના મુદ્દે ખુલાશો માંગશે આઈટી મંત્રાલય સરકારે અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી વોટ્સઅપના વપરાશકર્તાઓને સ્પામ કૉલ કરવાના મુદ્દા પર વોટ્સએપને નોટિસ મોકલવાનું નક્કી…

ડિઝની પ્લસ 4000 થી વધુ કર્મચારીઓને ત્રીજા રાઉન્ડમાં છૂટા કરશે વિશ્વમાં મંદીની સૌથી વધુ અસર જોબ સેક્ટર પર પડી છે, કારણ કે ઝડપથી લોકોને નવી નોકરીઓ…

પાક.માં હજુ પણ તોફાનો યથાવત્, ઈમરાનના સમર્થકો પર પોલીસનો ગોળીબાર : કાયદે આઝમ ઝીણાનું ઘર પણ સળગાવાયું પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહેરિક-એ-ઈન્સાફના…

મુંબઈના દરિયા નજીક બે સ્થળોએ ભંડાર હોવાનું ખુલ્યું : ઓએનજીસીના વર્ષોના સંશોધનને મળી સફળતા ક્રૂડ ઉપર ભારતની અન્ય દેશો ઉપરની નિર્ભરતા વચ્ચે સાર્વજનિક ક્ષેત્રની તેલ અને…

શારદાપીઠના પીઠાધિશ્ર્વર શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી મહારાજ જામનગરની મુલાકાતે હિન્દુ ધર્મના ચાર મુખ્ય યાત્રાધામમાં અને સાત પુરીમાં જેનો સમાવેશ થાય છે તે દેવભૂમિ દ્વારકાના જગત મંદિર પાસે…

સૌરાષ્ટ્ર, દક્ષિણ, મઘ્ય અને ઉત્તર ગુજરાત માટે સોશ્યિલ મીડિયા વિભાગના ઇન્ચાર્જ તથા સહ ઇન્ચાર્જની વરણી કરાય લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર દશ માસ જેટલો સમય બાકી…