Author: Yash Sengra

૧૮મીએ ગાંધીજી સાથે ચર્ચા કરી, ૧૯મીએ સભા સંબોધી ડો. બાબા સાહેબ આંબેડકર ૧૮ એપ્રિલ ૧૯૩૯ના રોજ ‘રાજકોટ સત્યાગ્રહ’ માટે ગાંધીજી સાથે ચર્ચા કરવા રાજકોટ આવ્યા હતા.…

આજે વર્લ્ડ હેરિટેજ ડે કોરોના કહેર વચ્ચે આજની થીમ છે ,વહેંચાયેલો સંસ્કૃતિ, વહેંચાયેલો વારસો’ અને વહેંચાયેલી જવાબદારી’ વર્લ્ડ હેરિટેજ ડે, આ દિવસ માનવ વારસો, વિવિધતા અને…

સદ્ભાવના વૃધ્ધાશ્રમ, એનિમલ હેલ્પલાઇનની ડિઝિટલ પ્રેરણા સદભાવના વૃધ્ધાશ્રમ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં વૃધ્ધાશ્રમ ચલાવી ૨હેલ છે. પાંચ વર્ષથી પહેલા સાત વડીલોથી શરૂઆત થઈ હતી.આજરોજ ૨૪પ વડીલો…

સોમવારથી શરૂ થશે કામગીરી: રાજ્ય સરકાર કુલ રૂ ૬૬૬ કરોડની સહાય કરશે રાજ્યમાં વધતા કોરોના પોઝિટીવ કેસ વચ્ચે રૂપાણી સરકારે ગરીબો માટે મહત્વની જાહેરાત કરી હતી.…

રાજ્યમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા છે. જેમાં 143 કેસ અમદાવાદમાં  જ નોંધાયા છે. આ મોટાભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાં નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1272 પોઝિટિવ કેસ…

21 નૌસૈનિક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ તમામને મુંબઈની નેવી હોસ્પિટલમાં ભરતી કરાવાયા છે. આવડી મોટી સંખ્યામાં નૌસેનામાં સંક્રમણનો પહેલો કેસ છે. જો કે, નેવી…

કોરોનાનો કહેર ધનાઢ્ય અને સમૃદ્ધ દેશો અમેરીકાથી લઈને યુરોપ સુધી ચાલુ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન દ્વારા આ વિશાળ દેશને ૧૩૦ કરોડની વસ્તીને બચાવવા…

જો તમને કીડનીની પથરીની બિમારી હોય અને તેનો દુ:ખાવો અનુભવ્યો હોય તો જ તમે જાણી શકો કે તેની તીવ્રતા કેવી હોય છે. કીડનીની પથરીનો દુ:ખાવો પ્રસુતિ…