Abtak Media Google News

જય વેલનાથ જય માંધાતા સમિતિ દ્વારા આયોજન

સમાજના આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

જય વેલનાથ જય માંધાતા સમીતી દ્વારા સંત વેલનાથ તીથી ઉત્સવ નીમીતે ભવ્ય લોક ડાયરો તેમજ જ્ઞાતિ સેવા એવોર્ડ સમારોહનું આયોજન તા. ૧૯-૪ ને શુક્રવારે સાંજે ૭.૩૦ કલાકથી રાત્રે ૧૨.૩૦ કલાક સુધી અરવિંદભાઇ મણીયાર હોલ, જયુબેલી બાગ ખાતે કરવામાં આવેલ છે. અમુલ્ય પ્રસંગે સમાજના તમામ કાર્યરત વેલનાથ મંડળો અને માંધાતા ગ્રુપો તેમજ શહેરના તમામ વિસ્તારનાતથા તાલુકા-જીલ્લાના ચુંવાળીયા, તળપદા, ઘેડીયા સમસ્ત કોળલ સમાજના અગ્રણી કાર્યકરોને ઉ૫સ્થિત રહેવા અનુરોધ છે. વધુ માહીતી માટે સંપર્ક મો. નં. ૯૨૨૮૩ ૬૦૮૪૮, ૭૯૮૪૫ ૯૪૪૨૪) પર સંપર્ક કરો. કાર્યક્રમને સફળબ નાવવા જ્ઞાનિ આગેવાનો દેવાગ કુકાવા, કલ્પેશભાઇ બાવરીયા, ભાવેશભાઇ વાલાણી, અરુણાબેન મગવાનીયા, મનીષાબેન માલકીયા, કાજલબેન સાકરીયા, મયુરભાઇ બાવરીયા, રવિભાઇ ચારોલા અને અલ્કેશભાઇ સાપરીયા અબતકના આંગણે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.