મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં ૨૨૨ કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ તેઓએ ભાજપના કદાવર નેતા અને પૂર્વ નગરસેવક હરિવાલા ડાંગરની ખબર અંતર પૂછી હતી. બાપલીયાએ પણ તેઓને સહર્ષ આવકાર્યા હતા. આજે મુખ્યમંત્રીએ ભારતનગરમાં ૩૧૪ મકાનોનું લોકાર્પણ કર્યું હતું. હાઉસીંગ કમિટીના ચેરમેન જયાબેન ડાંગરે મુખ્યમંત્રીને પુષ્પ ગુચ્છ આપી તેઓને મીઠો આવકાર આપ્યો હતો.
Trending
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા
- કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનાં નવા નિયમો ઉમેદવારો માટે અન્યાયકર્તા