Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટમાં ૨૨૨ કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ તેઓએ ભાજપના કદાવર નેતા અને પૂર્વ નગરસેવક હરિવાલા ડાંગરની ખબર અંતર પૂછી હતી. બાપલીયાએ પણ તેઓને સહર્ષ આવકાર્યા હતા. આજે મુખ્યમંત્રીએ ભારતનગરમાં ૩૧૪ મકાનોનું લોકાર્પણ કર્યું હતું. હાઉસીંગ કમિટીના ચેરમેન જયાબેન ડાંગરે મુખ્યમંત્રીને પુષ્પ ગુચ્છ આપી તેઓને મીઠો આવકાર આપ્યો હતો.

Advertisement
'Bapliya-In-Fun?'-Asked-Chief-Minister-Hari-Walla-Paddy
‘bapliya-in-fun?’-asked-chief-minister-hari-walla-paddy

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.