ઘાટકોપર સ્થા. જૈન મોટા સંઘ ખાતે ચાતૂર્માસ નિશ્રાપ્રદાતા પૂ. ધીરગૂરૂદેવ એવં પૂ. નયનાજી મ.સ. ઠાણા ૩ની નિશ્રામાં ૩૨ દિવસીય આગમ અભિવંદના તપ સહિત રોજ ૧-૧ આગમ અર્પણ વિધિનો દાતાઓ લાભ લઈ ને ધન્ય બની રહ્યા છે. આગમના વધામણા કરતા સહુ જીનવર તારૂ આગમ, આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર તા.૨ને શુક્રવાર પ્રાણકુંવરબેન જગન્નાથ જસાણીની સ્મૃતિમાં આગમ લાભાર્થીઓનું બહુમાન કરાશે. આગમતપના પારણા તા.૨૫ના યોજાશે ટુંક સમયમાં જ્ઞાતાધર્મ કથા સૂત્ર ભાગ ૨ પ્રગટ થશે.
Trending
- “અબતક” પાણીદાર અહેવાલનો પડઘો: ધોરાજીનો જળ પ્રશ્ર્ન થશે હલ રૂ.42.67 કરોડની પાણીની નવી લાઈન મંજૂર
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- દર્દીની આશા અને ભરોસો પર ખરૂ ઉતરવું એજ ડોકટરનો સાચો ધર્મ: કલેકટર ઝવેરી
- જામનગર ઉંડ-1 ડેમના નીચાણ વાસના ગામોમાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચન
- ધર્મનો રંગ કે ‘મન પરિવર્તન’? અંતે તારક મહેતાના સોઢીની ઘરવાપસી
- મેટોડામાં પૂરપાટ કાર હંકારી માતા-પુત્રને મોતના મુખમાં ધકેલી દેનાર ચાલકને ઝડપી લેવાયો
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે