Abtak Media Google News

ઘાટકોપર સ્થા. જૈન મોટા સંઘ ખાતે ચાતૂર્માસ નિશ્રાપ્રદાતા પૂ. ધીરગૂરૂદેવ એવં પૂ. નયનાજી મ.સ. ઠાણા ૩ની નિશ્રામાં ૩૨ દિવસીય આગમ અભિવંદના તપ સહિત રોજ ૧-૧ આગમ અર્પણ વિધિનો દાતાઓ લાભ લઈ ને ધન્ય બની રહ્યા છે. આગમના વધામણા કરતા સહુ જીનવર તારૂ આગમ, આ જગમાં છે મહાન, એના આધારે મારે તરવો આ સંસાર તા.૨ને શુક્રવાર પ્રાણકુંવરબેન જગન્નાથ જસાણીની સ્મૃતિમાં આગમ લાભાર્થીઓનું બહુમાન કરાશે. આગમતપના પારણા તા.૨૫ના યોજાશે ટુંક સમયમાં જ્ઞાતાધર્મ કથા સૂત્ર ભાગ ૨ પ્રગટ થશે.

Advertisement
Bc-In-Honor-Of-The-Donor-The-Dedication-Ceremony-In-Honor-Of-Dhirgurudev
bc-in-honor-of-the-donor-the-dedication-ceremony-in-honor-of-dhirgurudev

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.