બ્રિટનની ગ્રીનવિચ યુનિવર્સિટીના અભ્યાસુઓનું કહેવું છે કે પેરાસિટામોલ લેવા કરતાં બે પિન્ટ એટલે કે લગભગ એક લિટર જેટલો બિયર ગટગટાવવાી પીડામાં વધુ રાહત ાય છે. આ તારણ કાઢતાં પહેલાં લગભગ બિયર પર યેલા ૧૮ અલગ-અલગ અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને લગભગ ૪૦૦ પાર્ટિસિપન્ટ્સ પર બિયરનો પ્રયોગ પણ યો હતો. બ્રિટિશ રિસર્ચરોએ નોંધ્યું હતું કે બિયર પીવાી મગજમાં પીડાની સંવેદના અનુભવતાં કેન્દ્રોની સેન્સિટિવિટી ઘટી જાય છે. પેઇનકિલર પણ અલગ રીતે એ જ કામ કરે છે. પેઇનકિલર્સ શરીરના જે-તે ભાગમાં તી ડિસ્કમ્ફર્ટનો સંદેશો મગજના પીડા અનુભવતા અને ્રિએક્ટ કરતા કેન્દ્ર સુધી પહોંચાડવાનું કાર્ય અટકાવી દે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી