Abtak Media Google News

ધોરાજી ખાતે ના મશહૂર વલી અલ્લાહ અને બહારપુરા ખાતે કબ્રસ્તાન માં જેઓ નું મજાર શરીફ આવેલ છે તેવા હજરત બાદુલાશાહ બાવા ના ઉર્ષ નો પ્રારંભ શાનો શોકત થી થયો છે ઉર્ષ શરીફ ની ઉજવણી દરગાહ શરીફ ના ખાદીમ સૈયદ યુનુસ બાપુ ના વડપણ હેઠળ થઇ રહી છે

અને ત્રણ દિવસીય ઉર્ષ ની ઉજવણી ના ભાગરૂપે તા ૨૪ ને સોમવારે બપોરે ૩ કલાકે દરગાહ શરીફ ખાતે ગુસલ શરીફ ની પવિત્ર રશમ અદા કરાઈ હતી બાદ માં વિશાળ સંદલ શરીફ નીકળેલ હતું

અને ઉર્ષ નિયમિતએ દરગાહ શરીફ ખાતે મહેફિલ એ મિલાદ સહીત ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે આ ઉર્ષ માં પધારવા ગાદી નશીન સૈયદ યુનુસબાપુ એ અખબાર યાદી માં જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.