બિહારની લલીત નારાયણ મિથિલા યુનિવર્સિટી દ્વારા બીકોમ પરીક્ષાઓ માટે બહાર પાડવામાં આવેલ વિદ્યાર્થીઓના એડમીટ કાર્ડમાં છબરડો થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક એડમીટ કાર્ડમાં વિદ્યાર્થીના ફોટાને બદલે હિંદુધર્મના ભગવાન ગણેશનો ફોટો છપાઇ ગયો હતો. આથી આ એડમીટ કાર્ડની પ્રક્રિયામાં છબરડાઓ થતા હોવાનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યારે યુનિવર્સિટીના પરિક્ષા નિયંત્રક કુલાનંદ યાદવે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવામાં કોઇ મુશ્કેલી નહી પડે.એડમીડ કાર્ડમાં ગણેશજીનો ફોટો છપાઇ જવાની બાબતમાં યોગ્ય તપાસ કરવામાં આવશે.
Trending
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!
- આ 5 ગુજરાતી ફિલ્મો મે માહિનામાં મચાવશે ધૂમ
- નવા લસણની બજારમાં આવક: ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછા
- એસ.એફ. એસ. જળસંચય અભિયાનમાં 10,000 ઘરોમાં થશે બોર રિચાર્જિંગ