રાજકોટના રાજવી અને રાજયના ભૂતપૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજાના પૌત્ર અને રાજયના પ્રવાસન વિભાગના ડિરેકટર માંધાતાસિંહજી જાડેજાના પુત્ર તથા જિલ્લા યુવા ક્ષત્રિય સમાજના પ્રમુખ જયદીપસિંહજી ટીકા સાહેબ ઓફ રાજકોટનો અષાઢ વદને એકમના રોજ જન્મદિવસ છે. રાજવી પરીવારની પરંપરા મુજબ સવારે પેલેસ રોડ સ્થિત માં આશાપુરા મંદિરે પુજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જયદીપસિંહજીના જન્મદિવસે સગા-સંબંધી, મિત્રો અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા અને મોબાઈલ ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Trending
- પાકિસ્તાનના કઠોર ભૂપ્રદેશ અને જ્વાળામુખીની વચ્ચે આવેલ હિંગળાજ માતાના દર્શનાર્થે લાખો ભક્તો પહોચ્યા
- માત્ર સ્ત્રીઓ જ નહીં પરંતુ આ પ્રાણીઓને પણ પીરિયડ્સ આવે છે
- દિલ્હીની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
- સુરત : ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ વેચાણ કરતી ૧૫ દુકાનો પર દરોડા
- અખાત્રીજ પર આ વસ્તુઓનું દાન કરવાથી પ્રશન્ન થશે માતા લક્ષ્મી નહિ ખૂટે ધન-ધાન્યના ભંડાર
- લાલપુર ખાતે 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં