Abtak Media Google News

રાજકોટના રાજવી અને રાજયના ભૂતપૂર્વ નાણામંત્રી મનોહરસિંહજી જાડેજાના પૌત્ર અને રાજયના પ્રવાસન વિભાગના ડિરેકટર માંધાતાસિંહજી જાડેજાના પુત્ર તથા જિલ્લા યુવા ક્ષત્રિય સમાજના પ્રમુખ જયદીપસિંહજી ટીકા સાહેબ ઓફ રાજકોટનો અષાઢ વદને એકમના રોજ જન્મદિવસ છે. રાજવી પરીવારની પરંપરા મુજબ સવારે પેલેસ રોડ સ્થિત માં આશાપુરા મંદિરે પુજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જયદીપસિંહજીના જન્મદિવસે સગા-સંબંધી, મિત્રો અને વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા અને મોબાઈલ ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.