Abtak Media Google News

સંપર્ક સે સર્મન અભિયાન હેઠળ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સિધ્ધિઓી ભરપૂર ૪ વર્ષ પૂર્ણ યા હોય ઉજવણીના ભાગરૂપે પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા નામાંકિત વરિષ્ઠ નાગરિકો સાથે ‘સંપર્ક સે સર્મન’ અભિયાન હેઠળ સંપર્ક કરવામાં આવ્યો છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા શહેરમાં ‘સંપર્ક સે સર્મન’ અભિયાન યોજાઈ રહ્યું છે તે અંતર્ગત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ દ્વારા રાષ્ટ્રીય સંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબને સરકારના સુશાસનના ચાર વર્ષ પૂર્ણ તાં ભાજપ સરકારે કરેલા લોકાભિમુક કાર્યોની પુસ્તિકા અર્પણ કરવામાં આવી હતી. આ તકે ભાજપ અગ્રણી મયુર શાહ પણ જોડાયા હતા અને સંત નમ્રમુનિના આશિર્વાદ ગ્રહણ કર્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.