રાજકોટ અને મોરબી જીલ્લા ૧૦૮ના કર્મચારીઓ પડતર પ્રશ્ર્નાનો ઉકેલ માટે સુરત ખાતે હડતાલમાં જોડાયા છે. ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા લોકોની સેવા નથી આપી શકયા તે બદલ તેઓએ દીલગીરી વ્યકત કરી છે. સુરત શહેર ખાતે હડતાલમાં જોડાવા છતા તેઓએ આમ જનતા માટે લોહી આપીને લોકોની સેવા કરી હતી. રાજકોટ મોરબી જીલ્લાનાં ૧૦૮ કર્મચારીઓ રકત ડોનેટ કરી આ ઉમદા સેવાના સહભાગી બન્યા છે.
Trending
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી
- ધ્રોલ : જુની કુમાર છાત્રાલયની જર્જરીત દિવાલ પડતા 2 બાળકો દટાયા