જે લોકો ખોરાકમાં નિયમિત અખરોટ અને ક્નોલા ઓઈલ લેતા હોય તેમની ભૂખ કાબૂમાં રાખે એવાં હોર્મોન પેદા ાય છે. એમાં રહેલી પોલિઅનસેચુરેટેડ ફેટ્સની હાજરીી ભૂખને ક્ધટ્રોલ કરતાં ઘ્રેલિન હોર્મોન ઝરે છે. આ હોર્મોન પેટ ભરાઈ ગયું હોવાની સંવેદના મગજને પહોંચાડે છે અને એટલે વ્યક્તિને ખાધાની સંતૃપ્તિ ફીલ થાય છે. પોલિઅનસેચુરેટેડ ફેટમાં ખાસ પેપ્ટાઈડ ચેઈન હોય છે જે ભૂખનો સંતોષ આપે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના રિસર્ચરોનું કહેવું છે કે ભૂખ નિયંત્રણ કરતાં હોર્મોન્સ પેદા ાય ત્યાર પછી વ્યક્તિને ખાવાની ઈચ્છા જ ની તી. અખરોટમાં રહેલી ફેટી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે અને વારંવાર ભૂખ ની લાગતી.
Trending
- વાંકડિયા વાળને ધોયા વિના પણ ફ્રેશ દેખાવ આપો
- ઈન્દોરમાં કોંગ્રેસના અક્ષય કાંતિ બામે ઉમેદવારી પાછી ખેંચી, પછી શું થયું એ જાણો અહી
- મે મહિનામાં આટલા દિવસ બંધ રહેશે શેર બજાર…જાણો શા માટે?
- દેશની 11 પૈકી એકમાત્ર નાની બેન્ક જ યુનિવર્સલ બેંકિંગ લાયસન્સની અરજી કરવા પાત્ર બની
- માતૃત્વ ધારણ કર્યા બાદ સ્ત્રી ઉમર કરતા પાંચ વર્ષ મોટી દેખાય
- પોરબંદરથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસનો જાખણ પાસે અકસ્માત થતાં 40 મુસાફરો ઈજાગ્રસ્ત
- કયારેય વિચાર્યું છે કે ભારતમાં WhatsApp, Facebook અને Instagram બંધ થઇ જાય તો…???
- પ્રતિબંધિત ચીજ-વસ્તુઓની હેરાફેરી અટકાવવા પાંચ જિલ્લામાં 91 ચેકપોસ્ટ ઉભી કરાઈ