Browsing: Astrology

(૧) વિંડ ચાઇમ : ફેગશુઇમાં વિંડ ચાઇમને શાંતિ તેમજ ખુશીઓના પ્રતિક ગણવામાં આવે છે  જે શુભ લાભ પ્રાપ્તિ અને સૌભાગ્ય માટે પ્રવેશ દ્વારના ખુણા પર જમણા…

જો આપનું ઘર બે ત્રણ માળનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરનાં માળ પર રાખો, તેનાંથી સુખ સમૃદ્ધિ વધે છે. સુતી વખતે આપનું માથુ પશ્ચિમ નહીં…

Dharmik | Astrology

વાસ્તુશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જેના યોગ્ય પ્રયોગથી ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે. જેમાં વાસ્તુ ફેંગશુઈ અનુસાર ધન અને સુખ-શાંતિ વધારવા માટે ઘણા ઉપાયો…

મંગળ ગ્રહને મંગળકર્તા, દુ:ખહર્તા, ઋણહર્તા માનવામાં આવે છે. કુંડળીમાં મંગળ દોષ પૂર્ણ હોય તો જાતકને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેનું સમાધાન લાવવા માટે મંગળવારે…

સમયાંતરે કેટલીક રેખાઓ ભૂસાતી જાય છે, ક્યારેક-ક્યારેક તેમાં કાળા તલ પણ બનતાં જાય છે. હથેળીના અલગ-અલગ ભાગો ઉપર બનતાં તલ અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરે છે.જાણો હથેળીના…

મીઠામાં ગજબની શક્તિઓ હોય છે જેના લીધે તે તમારા ઘરની નકારાત્મક ઊર્જાને સંપૂર્ણ રીતે દૂર કરે છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ વધારવાનું કામ કરે છે,…

જે વ્યક્તિને ગ્રહોની પીડા સતાવી રહી હોય તે નિયમિત રીતે જો ગૌ માતાની સેવા કરે તો પણ તેના સંકટ દૂર થઈ જાય છે. જેમની કુંડળીમાં ધન…

તમારી નોકરીમાં સમસ્યાઓ થતી હોય, ધનની ખામીના કારણે કોઈ કાર્ય ન થતાં હોય તો તમે પણ કરી શકો છો લક્ષ્‍મીજીને પ્રસન્ન કરવાની આ સૌથી સરળ અને…

મહેનત કરવા છતાં જ્યારે વ્યક્તિને સફળતા ન મળે તો તેનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ જ તેના માટે નુકસાનનું કારણ બને…

એ વાત બધા જાણે છે કે, હિંદુ ધર્મમાં તુલસીને ઘણો પવિત્ર છોડ માનવામાં આવ્યો છે. તેમજ હિંદુ ધર્મમાં એને ‘સ્વર્ગના છોડ’ ના નામથી પણ ઓળખવામાં આવે…