Browsing: Dharmik News

સુરત શહેરના અલગ અલગ મંદિરોમાં હનુમાન જયંતિની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતના પાલ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે…

કોઈપણ દેવી-દેવતા માત્ર ભાવના ના ભૂખ્યા હોઈ છે. એ જ રીતે હનુમાનજી પણ લાગણીના ભૂખ્યા છે. જો તમારી પાસે લાગણી નથી, તો તમારી પાસે કંઈ નથી.…

તા. ૨૩ .૪.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ પૂનમ, ચિત્રા  નક્ષત્ર, વજ્ર  યોગ, વિષ્ટિ   કરણ આજે સવારે ૯.૧૮ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) ત્યારબાદ…

રામદુત અતુલિત બલધામા અંજનીપુત્ર પવનસુત નામા ચિત્રાનક્ષત્ર હોવાથી કાલે હનુમાનજી ઉપાસના કરવાથી શનિ-રાહુ ગ્રહ પનોતીની પીડા થાય છે દૂર કાલે ચૈત્ર સુદ પુનમ સાથે હનુમાનજી મહારાજ…

 દેવભૂમિ દ્વારકા બેટ દ્વારકા, ભારતના પશ્ચિમ વિસ્તારની ધાર પર આવેલું તીર્થસ્થાન, એક ધાર્મિક ભૂમિ છે. ભગવાન દ્વારકાધીશનું મંદિર હોવા ઉપરાંત, અહીં એક પૌરાણિક અને વિશ્વનું એકમાત્ર…

ચાંદી બજારથી રથયાત્રાનું પ્રસ્થાન: ઠેર ઠેર સ્વાગત કરાયું: જીનાલય પેલેસ ખાતે  જૈનો માટે  સાધર્મીક ભકિત યોજાઈ જૈનોના 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના  2622માં જન્મકલ્યાણક મહોત્સવની ઠેર…

ભગવાન શિવને શાશ્વત માનવામાં આવે છે એટલે કે ભગવાન શિવ જેમની ન તો કોઈ શરૂઆત છે અને ન તો કોઈ અંત. ભગવાન શિવનો જન્મ ક્યારે અને…

તા. ૨૨/૦૪/૨૦૨૪ સોમવાર, સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ ચતુર્દર્શી, હસ્ત નક્ષત્ર, હર્ષણ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે. મેષ (અ,લ,ઈ) : વિદ્યાર્થીવર્ગે…

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ  21…

તા. ૨૧ .૪.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ તેરસ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર વ્યાઘાત  યોગ,  કૌલવ  કરણ આજે રા  જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) રહેશે. મેષ (અ,લ,ઈ)…