- પેકેજ્ડ ફૂડ પરના લેબલના ભ્રામક દાવા અંગે ICMRએ આપી ચેતવણી
- અમરેલી ભાજપમાં ફૂંફાડા મારતો જુથવાદ: હાઈકમાન્ડ માટે રેડ સિગ્નલ
- રાજસ્થાનને હરાવી ચેન્નાઇની પ્લે ઓફ તરફ આગેકૂચ
- આઇપીએલનો અનોખો કિસ્સો: ફિલ્ડિંગમાં અડચણરૂપ થતા જાડેજાને આઉટ અપાયો
- Android 15 નું અનાવરણ ક્યારે થશે અને શું હશે એની વિશેષતાઓ ???
- ટાટા ‘પાવર’ મોદીનું ‘મફત’ વીજળીનું સપનું સાકાર કરશે
- ધોરણ 10માં પોતાના રેકોર્ડ તોડીને નવી ઉંચાઇ સર કરતી ધોળકીયા સ્કુલ
- LRD અને PSIની ભરતી અંગે મોટા સમાચાર
Browsing: Krishna Janmashtami
દ્વારકાનગરીમાં જન્માષ્ટમીની રાત્રે અગ્યાર વાગ્યે ભગવાનને ઉત્સવનો ભોગ ધરાવાય છે. રાત્રિના નવ વાગ્યાથી જ ભાવિકો મંદીરમાં એઠકા થવા માંડે છે. આતુરતાપૂર્વક બાર વાગ્યાની રાહ જોતા રહે…
જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળઈ રામેશ્વ મહાદેવ મંદિર સમિતિ અને મહિલા સત્સંગ મંડળના ઉપક્રમે કૃષ્ણ જન્મોત્સવ દિને વિવિધતાથી ઉજવણી કરવામાં આવશે. સોમવાર આખો…
જન્માષ્ટમીનું વ્રત કરવાની સુખ, સમૃધ્ધિ અને સંપત્તિમાં વધારો થાય છે શ્રાવણ વદ છઠ્ઠને શનિવાર રાંધણ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્ય અગ્નિ તત્ત્વનો કારક છે. રસોઈમાં…
પવિત્રશ્રાવણ માસમાં આજે નાગ પાંચમનો પવિત્ર દિવસ છે એવું માનવામાં આવે છે કે આજના દિવસે નાગ ને દુધ પીવડાવવામાં આવે તો જન્મકુંડળીના દોષ નાશ પામે છે.…
હાલ હિન્દુ ધર્મ નો સવથી પવિત્ર માસ શ્રાવણ માસ પૂરો થવા ના આરે છે ત્યારે આ માસ મા રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, આઠમ ( જન્માષ્ટમી) જેવા…
વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિની ધર્મયાત્રાના ધર્માધ્યક્ષ અને ચોટીલા હાઈવે ઉપરના સુપ્રસિઘ્ધ ધર્મસ્થાન આપાગીગાનો ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુએ કૃષ્ણ જન્મોત્સવના રંગે રંગાવા માટે…
ભગવાન ભોળાનાથ પશુ અને પ્રાણીઓને પણ આદર આપતા માટે જ પશુપતિનાથ કહેવાયા: ભોલેનાથના કંઠ પર પણ નાગ બિરાજે છે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો વ્રતો અને…
જન્માષ્ટમી મહોત્સવ સમિતિની આજે વિવિધ સંસ્થા મંડળો સાથે મહત્વની બેઠક વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું દરવ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય…
આગામી તા.૩ સપ્ટેમ્બરના વિશ્વ હિંદુ પરીષદ પ્રેરીત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેરમાં ભવ્ય રથ યાત્રા નીકળવાની છે.અત્રે નોંધનીય છે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી…
રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળમાં આજે બોળચોથના પવિત્ર દિવસે ગૌ પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં મહિલા ભકતોએ ગૌમાતાની પૂજા કરી હતી.
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.