Browsing: Amreli

સદનસીબે વનરાજનો જીવ બચી ગયો ગીરમાં હાલ સિંહો ઉપર ઘાત વર્તાઈ રહી છે. ટપોટપ મોતને ભેટેલ સિંહો બાદ આજે મોત સામે ઝઝુમતા સિંહને બચાવી વનવિભાગે પ્રશંસનીય…

૨૪ કલાક દરમિયાન માત્ર ૨૬ એસ.ટી.બસ જ આવે છે દામનગર શહેરી અને ત્રીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે વાર વાર પરિવહન પૂરતા પ્રમાણ માં ફાળવવા ની…

રાજુલા તાલુકાના જોલાપર અને નિંગાળા ગામ વચ્ચે વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે  હાલ મા  કાળ મુખો ગોજારો રોડ સાબીત યો  છે . હમણા થોડા દિવસ પહેલા જ…

ભુરખીયા હનુમાનજી મંદિર કાર્યાલયના ટ્રસ્ટી જીવનભાઈ હકાણી, સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિતના ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લા ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં કલ્પસર સહયોગ સમિતિ દ્વારા સંપાદિત…

ઓછા ખર્ચે અને ઓછા પાણીએ કાયમી ટકાઉ અને મેન્ટેન થઈ શકે તે અંગે મીટીંગ મળી. દામનગર ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે જિલ્લા કલેકટર આયુષ ઓક ની અધ્યક્ષતા…

પથ્થર પરનું ગીત તેમજ કાગબાપુ ઉ૫રની રચનાથી ભાવિકો મંત્રમુગ્ધ બન્યાં પથ્થરના શહેર રાજુલામાં શશીભાઇ રાજયગુરુ લીખીત ગીત ગઝલ કાવ્ય રચનાઓ તેમના જ સ્વરમાં રજુ કરવાના સંગીત…

અનેક માંગણીઓ સાથે તાલુકાના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહી મામલતદારને આવેદન પાઠવ્યું બગસરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરતા ધારાસભ્ય કાકડીયાની માગણી ગુજરાત સરકાર ખાંભા-ધારી-બગસરા વિસ્તારના ખેડુતો સાથે…

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરનો વેધક સવાલ રાજુલના ધારાસભ્ય અંબરીશ ડેરે રાજુલા ખાતેના તેમના ફાર્મ હાઉસ ખાતે વર્તમાન પત્રોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી. ધારાસભ્ય અંબરીશ…

દક્ષિણ પૂર્વે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાની શકયતા હોવાથી દરિયામાં ડિપ્રેશન અને ત્યારબાદ સાયકલોન સ્ટ્રોમ બનાવવાની શકયતા રહેલ હોવાથી જાફરાબાના દરિયાકાંઠે ૧ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.…

વહિવટી સરળતા માટે એસ.પી. રાય દ્વારા બદલીનો આદેશ કરાયો અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા વહિવટી સરળતા માટે જીલ્લામાં ૮ ફોજદારોની અસર પરસ બદલી કરવામાં આવી હોવાની માહિતી…