Browsing: Bhavnagar

ભાવનગરમાં આજ રોજ ખોડ ખાપણ વાળા બાળકો માટે કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિ રહ્યા હતા. જે બાળકોના…

ભાવનગર, રોહિત સંતાણી: કોરોનાના દોઢ વર્ષના કપરાકાળમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે વિકાસને આંચ આપવા દીધી નથી. કોરોનાના કારણે રાજ્યનો વિકાસ ગતિ પર કોઈ…

મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે ભાવનગર  આવવાના છે. ભાવનગરમાં મુખ્યમંત્રી 70 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભાવનગરમાં કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું લોકાર્પણ કરશે. આ ઇન્સ્ટીટ્યૂડનું લોકાર્પણ થયા…

 અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના કથીવદર ગામે,  વેરાવળ ભાવનગર નેશનલ હાઇવે ફોર ટ્રેક નવો રોડ બની રહ્યો છે  તે રોડનુ કામ હજુ પુણે પણ નથી થયુ ત્યા …

ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા માટે છેલ્લા ઘણા સમયથી આંદોલનો ચાલી રહ્યા છે. વિવિધ સમાજ દ્વારા ધરણાં કરીને આવેદનપત્ર આપીને આ વાતની રજૂઆત કરવામાં આવી છે…

ધર્મેશ મહેતા, મહુવા, અબતકઃ દેશમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ગયો છે. ચોમાસુ હાલ દેશના સાઉથ ભાગમાં પહોંચ્યું છે જે આગામી 24 કલાકમાં મુંબઇ પહોંચી જશે તેવી…

ધર્મેશ મહેતા,મહુવા: ગુજરાત પર હાલ ‘તાઉતે’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ”તાઉતે’ આજે રાતે ગુજરાતમાં આવી જશે.’ આ વાવાઝોડા સામે રક્ષણ…

ગુજરાત પર ‘તાઉતે’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ‘તાઉતે’ને લઈ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં NDRFની ટીમને તૈનાત કરવામાં આવી છે. આ સાથે બંદરો પર ત્રણ નંબરથી…

ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે. હાલમાં ચાલતું ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ના અભિયાનથી લોકોમાં જાગૃતા આવી છે. દરરોજ કોરોનાના કેસમાં ઘટાડો…

નટવરલાલ જે ભાતિયા, ભાવનગર: કોરોના મહામારી એ લોકોને શારીરિક સાથે માનસિક બીમાર કરી દીધા છે. આ માનસિક બીમારીની વધુ પડતી અસર કોરોના સંક્રમિત દર્દીને થઈ રહી…