- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: Gir Somnath
૧૭મીથી ૨૧ રાજયનાં ૩૩ જીલ્લાઓમાં ૧૨ જયોતિર્લિંગના દર્શન કરાવતો ૨થ ફરીને શ્રધ્ધાળુઓમાં ધાર્મિક જાગૃતિ ફેલાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ અને રાજયના મુખ્યમંત્રી…
ઉનાના નવાબંદર ગામ તેમજ ઉના શહેરમાં ગુજરાત ખારવા સમાજના નેજા હેઠળ વિઘાર્થીઓનો સરસ્વતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ ડો. જુંગી સાહેબ, ભીમજીબાપા, વિજયભાઇ,…
વેરાવળના ડારી ગામમાં 5 સિંહોનો આંતક : ઘેંટા-બકરાને સુરક્ષીત સ્થળ પર રાખવા માટે પ્રયત્નો સિંહ દ્વારા જંગલ વિસ્તાર છોડીને શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માનવી તેમજ…
ઉના તાલુકા મા ભારત ના જુદા જુદા રાજય મા રહેતા મારૂ રાજપુત સમાજના આગેવાનો આજે ભાવનગર રોડ ઉપર આવેલા કોટેચા પાર્ટી પ્લોટ મા પંજાબ, ઉતરપ્રદેશ,મધ્યપ્રદેશ,રાજસ્થાન,તથા મહારાષ્ટ્ર,અને…
વેરાવળ તાલુકાના કાજલી ગામે પ્રા.શાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમા અરજદારોના ૨૧૫૭ વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોનો નિકાલ કરાયો હતો. ત્રણ તબક્કામાં વેરાવળ તાલુકામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૮૭૪૫૦ અરજીઓનું નિરાકરણ…
જર્મન ટેકનોલોજીનાં અતિઆધુનિક મશીનથી ૩૬૫ દિવસ દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં આજે ગીર સોમનાથ કલેકટરશ્રી અજયપ્રકાશ દ્રારા ડાયાલીસીસ સેન્ટરનો વિધીવત પ્રારંભ કરાયો હતો.…
ગીર સોમનાથ જિલ્લાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર માં શ્રેષ્ઠ ગ્રાહક ભંડાર તરીકે દેલવાડા ગામના પ્રતિષ્ઠિત વેપારી અને ગ્રાહક ભંડાર સંચાલક નરેન્દ્રભાઈ રેવાચંદ કોટક ને પુરવઠા વિભાગ…
રથયાત્રા દરમિયાન ૫૦૦ જેટલા બાઈક જુનાગઢના રાજમાર્ગ પર ફરશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથથી દ્વાદશ જયોતિર્લિંગ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આ અંગે આજરોજ જુનાગઢ…
આયુર્વેદિક મહત્વ ધરાવતા ખાખરાના વૃક્ષ ફુલ ઔષધિ સમાન છે હાલમાં ખાખરાના વૃક્ષોમાં મનમોહક નજારો અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. કેશોદ તાલુકાના અનેક વિસ્તારોમાં કેસુડાના ફુલ…
કેશોદમાં એરપોર્ટ શરૂ થવાની ઘણા મહિનાથી વાતો કરતા રાજકીય બાબુઓ અદ્રશ્ય થયા? કેશોદ એરપોર્ટ શરૂ થવાની રાહ જોતા સોરઠવાસીઓની ધીરજતાને ધન્ય છે. ટુંક સમયમાં કેશોદ એરપોર્ટમાં વિમાની…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.