Browsing: Gir Somnath

150 થી વધુ દર્દી ને લાભ મળેલ ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, સાંધા ના દર્દ નુ નિદાન વિનામુલ્યે પટેલ જીતુભાઈ કુહાડા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેકટર કિશોર ભાઈ…

ઉનાના પોસ્ટ ઓફિસ ચોકમાં  જમ્મુ-કાશ્મીરના પુલાવા ૪૦થી વધારે સૈનિકો શહીદ થયા  એના અનુસંધાને આજરોજ ઊના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા  ભાવભીની  શ્રદ્ધાંજલિ આપી બંધ પાડ્યુ હતું. ઉનામાં…

ઉનામાં આવેલ પોસ્ટ ઓફિસચોકમાં આજરોજ વેપારીઓ દ્વાર બંધ પાડી ને તમામ વેપારીઓ દ્વારા  જમ્મુ કાશ્મીરના પુલવામાં ચાલીસથી વધારે સૈનિકો શહીદ થયા  તે જવાનોને આજરોજ  તમામ દુકાનદારો …

સૂત્રપાડા શહેર ખાતે  પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું.પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા.તેમજ હકીફ શૈયદનું પૂતળાનું દહન કરવામાં આવ્યું.…

મુળ કલકતાના શ્રમિકે ઘરેણા અને સોનાના ટુકડા બઠાવી છનન વેરાવળ જવેલર્સની દુકાનમાં કામ કરતો મુળ કલકતાનો રહેવાસી કારીગર ખુલ્લી તિજોરીમાંથી સોનાના દાગીના અને સોનાના ટુકડા મળી…

પુલવામા આંતકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનના પૂતળા અને ઝંડા દહનનો કાર્યક્રમ તેમજ આવતી કાલે કેન્ડલ માર્ચ નો કાર્યક્રમ ગીર સોમનાથ જીલ્લા હિન્દુ યુવા સંગઠન દ્રારા યોજાશે… હિન્દુ…

ગીર સોમનાથ જીલ્લા 6 તાલુકાના આરોગ્ય વિભાગની ટીમ ના ધરણા… પડતર 15 પ્રશ્નો નો નિકાલ નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ની ચીમકી…. ગીર સોમનાથ…

ગીર-સોમનાથ જિલ્લામાં સરકારી કચેરીઓ સામે સંસ્થાઓ લોકો તેમની માંગણીઓ કારણો દર્શાવી ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચાર કરે છે અને સરકારી કચેરીના પરિસર તેમજ તેની આસપાસ બેસી જવાથી…

જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠાકરના હસ્તે હોટલ ખુલ્લી મુકાઈ વેરાવળ મા સોમનાથ ના સાનિધ્યમા  બાયપાસ ચોકડી નજીક હોટલ વીટસ ઈમ્પીરીયલ નુ દબદબાભેર ઉદઘાટન ગીર  સોમનાથ જીલ્લા…

ઉનાના વાલ્મિકી સમાજના  ત્રણ યુવાનો  દીવફરવા ગયેલા ત્યારે અચાનક  રવિ બાર પાસે પાસે જીતુ  રાઠોડ નામના વ્યક્તિ દ્વારા તેઓને જાતિ પ્રત્યે અપમાનિત કરી ઢીકાપાટુનો માર મારી…