ગીર સોમનાથ જિલ્લાના પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર માં શ્રેષ્ઠ ગ્રાહક ભંડાર તરીકે દેલવાડા ગામના પ્રતિષ્ઠિત વેપારી અને ગ્રાહક ભંડાર સંચાલક નરેન્દ્રભાઈ રેવાચંદ કોટક ને પુરવઠા વિભાગ તરફ થી સોંપાયેલી તમામ કામગીરી સમય મર્યાદા અને નિષ્ઠા પૂર્વક પૂર્ણ કરેલ અને લોકભિમુખ વહીવટી પ્રણાલીને આગળ વધારવાના અભિગમને સાર્થક કરવા બદલ 26 મી જાન્યુઆરી ના દિવસે ઉના માં યોજાયેલ જિલ્લા કક્ષા ના કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ ના વરદ હસ્તે શ્રેષ્ઠ એવોર્ડ એનાયત કરવામાં આવતા દેલવાડા સહિત ઉના તાલુકા નું ગૌરવ વધારતા સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ