Browsing: Gir Somnath

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ-પ્રભાસ પાટણ ખાતે વિવિધ યોજનાઓના ખાતમુહુર્ત તથા સરકારી કર્મચારી આવાસના લોકાર્પણ ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે સોમનાથ મંદીરનાં ભુદેવોના મુખે મંત્રોચ્ચાર…

સોમનાથ ખાતે ગેસ પાઈપ લાઈન યોજનાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. ગીર સોમના જિલ્લામાં આગામી પાંચ માસમાં સીએનજી અને સાત માસમાં પીએનજી ગેસ પાઈપ-લાઈની મળશે. દિલ્હી ખાતે થી…

કોડીનાર તાલુકાના ૧૦ ગામોમાં એકતા રયાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમાને ગામની બાળાઓ દ્રારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. સવારે ડોળાસા ગામે એકતા રયાત્રા…

કાલે  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત સોમનાથ દાદાનાં સાનિધ્યમાં  રૂા. ૨૧ કરોડનાં ખર્ચે નિર્માણ નાર અતિગિૃહનું ખાતમુહૂર્ત કાલે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનાં હસ્તે કરાશે. ગુજરાત…

વકીલે ખોટુ સોગંદનામુ બનાવી ખોટી રીતે રોયલ્ટી ચૂકવી દીધાની પણ રજૂઆત. ઉનાના મુસ્લિમ સમાજના અગ્રણી યુસુફભાઈ તથા આરિફભાઈ સોરઠિયા વિરુધ્ધ ખનીજ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે.…

સરદાર અને સોમનાથ ફોટો ગેલેરી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ: નામી અનામી કલાકારો લોક-સાહિત્ય ભજનની રમઝટ બોલાવશે: સ્વચ્છતાના સંદેશ માટે સેલ્ફી પોઈન્ટ ભારતવર્ષનાં આસ કેન્દ્ર ભગવાન સોમનાથ દાદાનાં…

કાર્તિક પૂર્ણીમાનો મેળો ૨૩મી સુધી ચાલશે: લાખો ભાવીકો ઉમટશે કાર્તિકિપુર્ણિમાના મેળામાં પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસમુદાયને નવું આકર્ષણ મળી રહે તે પ્રકારેના આયોજનો હાથ ધરવામાં…

તાત્કાલીક નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોની ગાંધી ચીંધ્યા રાહે લડત આપવાની ઉગ્ર ચીમકી ગિર સોમનાથ જીલ્લા ના દદીેઓ ને દરેક જાતની આરોગ્ય સુવિધા મળી રહે અને…

ગીર સોમનાથ કોડીનાર માર્કેટિંગ યાર્ડ ભાજપ પ્રેરિત પેનલે  સત્તા જાળવી રાખ્યા બાદ આજે ચેરમેન  ઉપ ચેરમેન પદ ની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન પદે સુભાશ ભાઈ ડોડીયા…

ઈણાજ ખાતે બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસને  યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમા ૨૨૮૪ વ્યક્તિલક્ષી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતતમાં ચોા…