Abtak Media Google News

કાલે  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

સોમનાથ દાદાનાં સાનિધ્યમાં  રૂા. ૨૧ કરોડનાં ખર્ચે નિર્માણ નાર અતિગિૃહનું ખાતમુહૂર્ત કાલે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલનાં હસ્તે કરાશે. ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રભાસ પાટણ સ્થિત દરીયાકિનારે મરીન પોલીસ સ્ટેશનની બાજુમાં અતિ આધુનિક અતિગિૃહનું પુજાવિધિ કરી નાયબ મુખ્યમંત્રીનાં હસ્તે ભુમિપુજન કરવામાં આવશે.

Advertisement

અતિગિૃહનાં ભુમિપુજન સમારોહમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, ગુજરાત રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી સહિતનાં મહાનુભાવો સહભાગી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.