Browsing: Gir Somnath

ગીર સોમનાથ કોડીનાર માર્કેટિંગ યાર્ડ ભાજપ પ્રેરિત પેનલે  સત્તા જાળવી રાખ્યા બાદ આજે ચેરમેન  ઉપ ચેરમેન પદ ની ચૂંટણી યોજાઈ જેમાં ચેરમેન પદે સુભાશ ભાઈ ડોડીયા…

ઈણાજ ખાતે બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસને  યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમા ૨૨૮૪ વ્યક્તિલક્ષી પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો.પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરારની ઉપસ્થિતતમાં ચોા…

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, ગીર-સોમના દ્વારા વેરાવળ ખાતે ડિજીટલ યુગમાં પત્રકારત્વનાં સિધ્ધાંતો અને પડકારો વિષયે પ્રેસ સેમિનાર યોજાયો હતો. તા. ૧૬ નવેમ્બર…

ભૂતકાળમાં અનેક ઉપવાસો છતા સ્ટાફ નથી ભરાયો: કરોડો રૂપીયાની મશીનરી ધૂળ ખાય છે ગીર સોમનાથ નો સૌથી મોટા ઉના તાલુકા ની સરકારી હોસ્પિટલમાં ડોકટરોના અભાવના કારણે…

વેરાવળ-સોમનાથમાં સંત શિરોમણી પૂ.જલારામબાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થયેલ હતી. મોટી શાકમાર્કટ પાસે આવેલ જલારામ મંદિરે પૂ.બાપાની વ્હેલીસવારે ઘ્વજારોહણ, આરતી કરાયા બાદ બપોરથી રાત્રી સુઘી વિવિઘ…

ગત વર્ષની તુલનાએ ખોળ અને ઘાસચારાનો ભાવ વધ્યો સામે દુધનો ભાવ ઘટયો, પશુપાલકો આર્થિક ભીંસમાં સપડાયા. કોડીનાર પંથકના પશુપાલકોની હાલત દયનીય બની છે. ગત વર્ષની તુલનાએ…

ભગવાન સોમનાથનાં સાનીધ્યે તા. ૧૯ થી તા.૨૩ દરમ્યાન પ્રભાસ-પાટણમાં હોટલ સફારી સામેના ગ્રાઉન્ડમાં  પરંપરાગત રીતે કાર્તિકી પૂર્ણીમાનાં મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળા સંદર્ભે ગુડલક…

હત્યારાઓ અને મદદગારોને દાખલારૂપ કડક સજા કરવાની ઉઠતી માંગણી ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે કોડીનારના બનાવના અનુસંઘાને લોહાણા મહાજન સહીત હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા રેલીરૂપે…

ઉનામાં તમામ સમાજના લોકો મળી કોડીનારમાં થયેલ વિમાનસી ઠકરાર હત્યા મામલે ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું તેમજ વિમાનસી હત્યાના આરોપીઓને કડક સજા થાય તેમજ વિમાનસી…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે રૂપિયા ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક માર્કેટીંગ યાર્ડના લોકાર્પણ પ્રસંગે કહ્યુ કે, નૂતન વર્ષમાં ખેડૂતો માટે સરકારે…