Browsing: Gir Somnath

શ્રી સોમનાથ મહાદેવના સાનિઘ્યે શ્રાવણના છેલ્લા દિવસોમાં મહાદેવની કૃપા પ્રાપ્તી માટે માનવ મહેરામણ ઉમટીપડે છે. આજ રોજ ૫૧ કિલો શ્વેત પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો, શ્વેત શૃંગારમાં…

સાંસદ રાજેશ ચુડાસમાંના હસ્તે ઉદઘાટન સોમનાથમાં પ્રતિવર્ષમાં એક કરોડથી વધુ યાત્રીઓ દેશ વિદેશથી આવતા હોય છે. જેઓ સોમનાથ મહાદેવની સાથે અન્ય ધાર્મિક મંદિરોથી માહિતગાર થાય તેમજ…

શ્રી સોમનાથ મહાદેવને મોતી શ્રૃંગાર કરવામાં આવેલ, અગીયારસના પાવન પર્વે અસંખ્ય મોતીઓ દ્વારા આભુષીત મહાદેવના દર્શનની ઝાંખી કરી ભકતો ધન્ય બનેલ હતા.

સોમનાથ મહાદેવને આજના રોજ લીલોતરી શૃંગાર કરવામાં આવ્યો. જેમાં બિલ્વપત્રો, કુદરતી વિવિધ વનસ્પતીના ઉપયોગ થી આ શૃંગાર તૈયાર કરવામાં આવેલ હતો.

આજ રોજ સોમનાથ મહાદેવને વિવિધ ફળોનો શૃંગાર કરવામાં આવેલ હતો. જેમાં આશરે 101 કિલ્લો ફળોથી શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય થયા હતા.

શ્રી સોમનાથ મહાદેવને જન્માષ્ટમીના પાવન અવસરે શ્રી કૃષ્ણ જન્મોત્સવ શૃંગાર કરવામાં આવેલ હતો. ભગવાન કૃષ્ણના જન્મોત્સવએ હરિહર ભૂમીમાં શ્રી સોમનાથ મહાદેવને દરબારી શૈલીનો પાઘ પહેરાવવામાં આવેલ…

આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે.લહેરી. સાહેબના હસ્તે કરવામાં આવેલ.સોમનાથ મહાદેવના સાનિધ્યે મદાવાદની શિવાંજલી ઇંસ્ટિટ્યુટના કલાકારો દ્વારા મહાકવિકાલિદાસના કુમારસંભવ પુસ્તક આધારિત. શિવ…

વિધાનગરના રહીશો દ્વારા ટુંક સમયમાં રોડનું કામ ચાલુ નહિ થાય તો ચકકાજામની ચમકી ઉના શહેર ના ૩૫%થી વધુ લોકો જ્યાં વસવાટ કરે છે તે વિદ્યાનગર રોડ…

ત્રણ ગામો થઈને કુલ ૧૭૮ લાખના રસ્તાના કામો મંજૂર કરાયા સોમનાથના યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા અતિ ભારે વરસાદ થવાના કારણે થયેલ નુકશાની અંગે તેમના મત…

સોમનાથ મહાદેવને શ્રાવણ માસ દરમિયાન દરરોજ વિશેષ શણગાર કરવામાં આવે છે. દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટીને સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.ત્યારે ગઈકાલે સોમનાથ મહાદેવને…