Browsing: Gir Somnath

ગીરગઢડા તાલુકા ના કાંધી ગામે ગત તા.૧૪ સપ્ટે. ના રોજ વાડી માં રાખેલ વીજ કરંટ થી આધેડ બાબુભાઈ સાદુળભાઈ ડાભી નું મૃત્યુ થયેલ હતુ ત્યારે મરણ…

ઉના તાલુકામાં એક આહિર સમાજના ઘરને અડીને નાઠેજ ગામે પોતાની મનમાની ચલાવી ખનીજ ચોર બેફામ કરતા હોવાનીરાવ ખનીજને લગતા બધી જ કચેરી ફરિયાદ થયેલ એવામાં જે…

ઠાકોરજીને હોડીમાં પધરાવીને જળવિહાર કરાવાયો: ગામે ગામથી ભાવિકો ઉમટયા ઉના ખાતે માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાઅને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મચ્છુન્દ્રી  નદીને કિનારે કષ્ટભંજન…

ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર સુધી સ્વચ્છતા પખવાડીયાની ઊજવણી કરવામાં આવે છે. ગુજરાત સરકાર પણ આ બાબતે ઘણી જ…

ગીર-સોમનાથ જિલ્લાના યુવાનો, વિદ્યાર્થીઓ અને ૪૦ વર્ષથી વધુ ઉંમરના ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત…

ભાવનગર જિલ્લાના ઉમરાળા, જેસર, પાલિતાણા અને વલ્લભીપુર જયારે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં હળવા ઝાપટાથી લઈ અડધો ઈંચ વરસાદ નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા તરફ આગળ વધી રહ્યું…

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા સ્વાઇન ફલુ ના  કારણે બે વ્યક્તિઓ ના રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજયા છે અને હાલમા વેરાવળ ના મધ્યમાં આવેલ ગોકુલધામ…

ઘણા સમયથી ચાલતી ખનીજ ચોરી સામે અંતે પોલીસ જાગી, કૌભાંડના મુળ સુધી પહોચવાની માંગ ઉના પી.આઈ. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ખનીજ ભરેલા બે ટ્રક રોકી વજન કાટો…

પી .પી.સવાણી સ્કૂલ – અંકલેશ્વર જિ.ભરૂચ ખાતે રાજ્યકક્ષા કલામહાકુંભમા ઉનાના ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાન (સંગીત ક્લાસીસ) ઉના તેમજ ચાણક્ય સાયન્સ સ્કૂલ ઉનામા ધોરણ 10 મા અભ્યાસ…

મહીલા અનામત હોવાથી ઉષાબેન લકકડ ને પ્રમુખ તરીકે વરણી.ઉષાબેન લકકડ ને મળ્યા 14 મતો જયારે સામે વિરોધ પક્ષ ને મળ્યા 7 મત.તાલાલા નગરપાલિકા ફરી ભાજપે કબ્જે…