Browsing: Gir Somnath

પ્રભાસોત્સવ ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી જેમાં ગુજરાતભરના કલાકારોદ્વારા નટરાજની સુરઆરાધના કરવામાં આવી. ચૈત્ર સુદ એકમના પ્રાત: કાળે સુર્યના વધામણા કરવામાં આવેલ, ગોલોકધામ ખાતે નુતન ધ્વજારોહણ,…

Gujrat News | Veraval

પોરબંદર તાલુકાના માધવપુર ગામે    છેલ્લા ૪૫ વર્ષથી ઘર કરી ગયેલી ગેરકાયદે પેશકદમી હટાવવાની કામગીરી છેલ્લા પાંચેક દિવસથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને…

ઉનાના એસ.ટી. ડેપોનાં કર્મચારીઓનાં ડીફોલ્ટ કેસનાં નિકાલ માટે ઓપન હાઉસ યોજાય એસ.ટી. નિગમના ડ્રાઈવર તથા કંડકટરના નાની નાની ક્ષતીઓની સંભવિત સજાના ટેન્શનમાંથી છૂટકારો મેળવી માનસીક રાહત…

વેરાવળમાં ૬ માર્ચના જનરલ બોર્ડ મીટીંગમાં વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર ઠરાવ કરી નગરપાલિકા રહેણાંક વિસ્તારમાં સફાઈ વેરો રૂ.૫૦ની જગ્યાએ રૂ.૧૫૦ મંજુર કર્યો છે અને બિનરહેણાંક સફાઈ…

વેરાવળમાં ૬ માર્ચના જનરલ બોર્ડ મીટીંગમાં વેરાવળ-પાટણ શહેરની જનતા ઉપર ઠરાવ કરી નગરપાલિકા રહેણાંક વિસ્તારમાં સફાઈ વેરો રૂ.૫૦ની જગ્યાએ રૂ.૧૫૦ મંજુર કર્યો છે અને બિનરહેણાંક સફાઈ…

સુત્રાપાડા કેન્દ્રના ધો.-૧૦ ની પરીક્ષાર્થીઓની રિસીપ્ટમાં ભૂલથી પ્રિન્ટ થયેલ માંગરોળ તાલુકામાં ફેરફાર કરાયો રાજ્યભરમાં આગામી તા. ૧૨ મી માર્ચ થી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ થનાર…

તાત્કાલીક ધોરણે સમસ્યાનો હલ આવે તેવો પરિવારજનોની માંગ ઉના નવા બનેલા પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનમાં નવા બનેલા કવાર્ટરના કામમાં લોટ પાણીને લાકડા ની જેમ કામ…

સોરઠીયાપ્રજાપતિસમાજસોમનાથઅનેભાલકાદ્વારાઆયોજીતડેક્રીકેટ ટુર્નામેન્ટ નું તારીખ ૨૩.૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ના રોજ શું દર ટુનામેંચનુભવ્ય આયોજનકરવામાં આવ્યું હતુ જેમાં સોમનાથ આને રાજકોટ વચ્ચે ફાઇનલ મેચં રમા યો હતો જેમાં…

પ્રભાસ-પાટણ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિના ડીમ્પલ બહેન લક્ષ્મણભાઈ જેઠવા એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં સારા માર્કસ સાથે ઉતિર્ણ થઈ ડોકટર બનતા સમાજ અને ગામના ગૌરવમાં સિધ્ધિ પ્રાપ્ત ગૌરવ પ્રાપ્ત થયેલ…

ઉના પાસેના, મચ્છુન્દ્રી નદીને કિનારે, દ્રોણેશ્વર મહાદેવ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં, એસજીવીપી ગુરુકુલની નુતન શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર વિદ્યાલય ખાતે, શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી…