- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
Browsing: Jamnagar
પોલીસ, પ્રેસ અને પોલીટીકસ વમળો સર્જે ત્યારે પ્રજાની શાંતિ ડહોળાય! પોલીસ સામે ચિંધાયેલી આંગળીથી નવનિયુકત એસપી દિપેન ભદ્રેન માટે પોલીસનું મોરલ ટકાવવું સૌથી મોટો પડકાર ઇન્દિરા…
કોવિડના દર્દીને ન્યુમોનિયા, છાતીમાં પાણી ભરાવાની સમસ્યાઓ વિશે તાત્કાલિક જાણી શકાશે જી.જી.હોસ્પિટલ જામનગર ખાતે સંક્રમિત દર્દીઓની સારવાર વધુ સારી અને ઝડપથી થઇ શકે તે માટે ડોક્ટર…
જામનગરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આજે કલેકટર રવિશંકર અને તેની ટિમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાં સક્રમ ને અટકાવવા માટે ચેકિંગ અને…
શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધવાથી અને લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોવાથી લેવાતો નિર્ણય જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું હોવાથી અને ખાસ કરીને લોકો…
દૈનિક ૫૦ થી ૭૦ દર્દીઓનો તેમના પરિજનો સાથે વિડીયોકોલ મારફત કરાવાય છે મેળાપ હાલ જામનગરમાં ફેલાઈ રહેલા સંક્રમણને પરિણામે જામનગરની ૭૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ ગુરુ ગોવિંદસિંહ…
ધ્રોલના ચકચારી હત્યા કેસના બે શખ્સોને કોવિડ ટેસ્ટ દરમ્યાન રૂમમાં રખાયાનો વિડીયો વાયરલ થતા એસ.પી.નું આકરૂ પગલું ધ્રોલમાં ચકચારી ડબલ મર્ડર કેસના બે આરોપીઓને પકડી પાડયા…
જામનગરની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી . જામનગરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં લારી કે દુકાનો માં સોસ્યલ ડિસ્ટન્સ નો અભાવ…
જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં કરાર આધારીત પ૪ જેટલા કર્મચારીઓએ પોતાના ત્રણ માસથી પગાર થતો ન હોવાના કારણે રાજીનામા ધરી દીધા હતાં. જેને લઈને જી.જી. હોસ્પિટલના…
જામનગરના કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાની જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય ગ્રામીણ પેયજલ કાર્યક્રમ અંતર્ગત ૯ ગામોની યોજનાને બહાલી આપવામાં આવી હતી.…
જામનગર, કચ્છ અને ઉકઈમાં ૧.૨ થી ૨.૪ની તીવ્રતાના આંચકા અનુભવાયા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા દોઢેક માસથી ભૂકંપના આંચકા દરરોજ અનુભવાઇ રહ્યા છે. લોકોમાં પણ એક ભયનો…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.