Browsing: Junagadh

સાધુ સંતો એ કરી ગીરનાર યાત્રા ૪ લાખ ભાવિકો ભવનાથ મહાદેવને શિશ ઝુકાવ્યુ મહાશિવરાત્રીના આડે હવે એક દિવસ જ છે ત્યારે જૂનાગઢમાં ભવનાથમાં પાંચ દિવસીય શિવરાત્રી…

વ્યંઢળ અખાડાના આચાર્ય મહામંડલેશ્વર વિશ્વગુરૂ લક્ષ્મીનારાયણનંદગીરીની ‘અબતક’ સાથે ખાસ વાતચીત વ્યંઢળોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ભગવાનના ૪ જન્મમાં થયેલ છે અને જો શ્રીખંડી ન હોત ને તો ધર્મ…

૩ લાખથી વધુ લોકોએ બે દિવસમાં બાંધ્યું પૂણ્યનું ભાથું : હૈયે હૈયું દળાયું હોય તેવો માહોલ જૂનાગઢના ભવનાથ તળેટીમાં ચાલી રહેલા શિવરાત્રિનો મેળો તેની અસલ રંગતમાં…

જૂનાગઢમાં આજથી શુક્રવાર સુધી ચાલશે ભવનાથનો મેળો : ૨૫૦થી વધુ અન્નક્ષેત્રો ધમધમ્યા : લાખો ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા ઉમટ્યા જુનાગઢમાં ભવનાથ મહાદેવના પાવન સાનિઘ્યમાં આજથી મહાશિવરાત્રીના…

હવે વિશ્વભરમાં ગુંજશે નરસિંહ મહેતાની કૃષ્ણભકિત ગુરૂવારે ગિરનાર તળેટી જૂનાગઢ ખાતે વિમોચન સમારોહ કવિ નરસૈયાની પદોના મનહર ઉધાસના કંઠે તૈયાર થયેલ વિડીયો આલ્બમ જાગનેજાદવાનું નરસિંહ મહેતાની…

બહુમતીના જોરે શાસકોએ બજેટ મંજૂર કર્યું: બોર્ડમાં ગરીમાનું વસ્ત્રાહરણ જૂનાગઢ મનપાના આજે બજેટ સહિતનાં મળેલા બે જનરલ બોર્ડ દરમિયાન બોર્ડની ગરિમાને ન  છાજે તેવી ઘટનાઓ ઘટવા…

બમ…બમ…ભોલે… ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય વિસ્તારમાં  કોઇપણ વ્યકિત પરવાનગી વગર પ્રવેશી શકશે નહીં જૂનાગઢના ભવનાથ ખાતે આગામી તા.૧૭ થી તા.૨૧/૨/૨૦૨૦ સુધી મહાશિવરાત્રી મેળો યોજાશે. આ મેળામાં હજારોની…

જેતપુરના કારખાનેદારો દ્વારા થતી ગેરકાયદે ધોલાઈ સામે કાર્યવાહી કયારે ? જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકામાં ઘણા ગામોમાં ગેરકાયદેસર ધોલાઈ ઘાટ આવેલા છે તે જેતપુરના સાડીના કારખાનાઓ દ્વારા…

ધો.૧૧ અને ધો.૧૨ તથા અન્ય વિદ્યાર્થીઓને નીટ અને ઝેડડબલ્યુઈનાં કોર્સ શરૂ કરી ફી ઉઘરાવી અચાનક કલાસીસને તાળા લગાવી કરાઈ ઠગાઈ જુનાગઢમાં આવેલા ઝાંઝરડા રોડ ખાતે ગાયત્રી…

૩ વોર્ડના ભાજપના નગરસેેવકોએ પાણી વેરો પરત ખેંચવા રજૂઆત કરી: આંદોલનની ચીમકી જૂનાગઢ મહાનગરપાલિકા તાજેતરમાં જ વર્ષ ૨૦૨૦/૨૧ના બજેટમાં પાણી વેરો ૭૦૦ માંથી ૧૫૦૦ કરવા કમિશનર…