- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?
- શ્રુતિ હાસન સાથેના બ્રેકઅપના સમાચાર પર શાંતનુ હજારિકાએ કહ્યું આવુ
- ભારતીય કોસ્ટ ગાર્ડે નાર્કોટીક્સ સાથે પાક બોટને પકડી પાડી
- સવારે નાસ્તો બનાવવામાં મોડું થઇ જાય છે તો 10 મિનિટમાં ઇન્સ્ટન્ટ સ્પોન્જી ઇડલી બનાવો
Browsing: Junagadh
કારખાનેદાર અને માથાભારે શખ્સો રૂ.૫.૬૧ કરોડ વસુલ કરવા ધાક-ધમકી દઈ કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધા જૂનાગઢ વડાલ ગામના રહેવાસી અને જિલ્લા પંચાયતના સભ્ય જિલ્લા સિંચાઈ સમીતીના…
૮૦ સ્વયંસેવકોની ટીમ ભાવિકો માટે ખડેપગે રહી: સવારના નાસ્તાથી રાત્રીના ભોજન સુધીની વ્યવસ્થા જુનાગઢ મહાશિવરાત્રી કુંભમેળામાં આસારામબાપુના નામથી ધમધમતું અન્નક્ષેત્ર સમાજ માટે નવો રાહ ચિંધનારું બન્યું…
વિશળવેલ ગામની સ્કૂલમાં ચેકીંગ દરમિયાન સાહિત્ય મળી આવ્યું.આખી સ્કૂલમાં કરવામાં આવતી હતી ચોરી કલેકટર અને શિક્ષણ વિભાગના જાહેરનામનો ભંગ કર્યો.ઝેરોક્ષ મશીન અને મોટાપાયે સાહિત્ય કબ્જે કર્યું.મામલતદાર…
માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે આવેલ વિનય મંદિર દ્વારા ભાનુવાડી વિજ્ઞાન ભવન પ્રેરીત બ્રમાંનદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ અને વાડીલાલ ગાંધી ફાઉન્ડેશન, ઘાટકોપર, મુંબઈના સૌજન્યથી “રાષ્ટ્રીય વિજ્ઞાન…
માણાવદર પોલીસ સ્ટેશન ખાતે આવતીકાલથી શ‚ થનાર એચ.એસ.સી. તેમજ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા ચાલુ થનાર હોય તેમને લઈને જુનાગઢ રેન્જ આઈ.જી.પી.સુભાષ ત્રિવેદી અને જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘની…
ગુજરાત રાજયના સફાઈ કામદાર દ્વારા પોતાની પડતર માંગણી સંદર્ભે અગાઉ આપેલા એલાન મુજબ આજરોજ સફાઈ કામદારોની હડતાલ અનુસંધાને કેશોદ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો હડતાલ પાડી સફાઈ…
વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રે સંશોધનાત્મક અભિગમ કેળવે – સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા જુનાગઢ કૃષિ યુનિવર્સીટી તરઘડીયા સ્થિત કૃષિ ઇજનેરી પોલિટેક્નિક ખાતે ગર્લ્સ તેમજ બોયઝ હોસ્ટેલનું લોકાર્પણ કરતા પૂર્વ કેન્દ્રીય…
તાલાળા ખાતેથી આજે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ તાલાળા બસ સ્ટેશન અને પોરબંદર જિલ્લાનાં કુતિયાણા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. રૂા. ૨૧૬.૮૫ લાખનાં ખર્ચે નવનિર્મિત પામેલ તાલાળા બસ…
ટ્રાફિક વ્યવસ્થા કરાવતા પોલીસમેનની ફરજમાં ‚કાવટ કરી ધોકાથી હુમલો કરતા નાસભાગ મચી ગઈ: લાખો શ્રદ્ધાળુઓએ પોલીસની સરાહનીય કામગીરીથી મેળો માણી રવેડી નિહાળી જુનાગઢમાં સુપ્રસિઘ્ધ ભવનાથના મેળાને…
કેશોદની યુનિયન બેંકના પાછળના ભાગે બારી તોડી તસ્કરો અંદર ઘુસ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવમાં આવી રહ્યું છે,પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે,કેટલી ચોરી થઈ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.