Browsing: Junagadh

કેશોદના માંગરોળ રોડ શેખ ગેરેજ તરીકે ઓળખાતા વિસતારની ગલીમાં આવેલ દુકાનો પાસેથી પસાર થતી પીવાના પાણીની પાઈપલાઈન તુટી જતા પાણીનો વેડફાડ થઈ રહયો છે જે બાબતે…

કૉંગ્રેસના જ 15 સભ્યોએ કૉંગ્રેસનાજ ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિસ્વાસ દરખાસ્ત રજૂ કરી.હાલમા જ કૉંગ્રેસ પક્ષ તરફ થી નિકુંજ હદવાણી ની ઉપપ્રમુખ પદે વરણી કરાઈ હતી.પરંતું સુપ્રીમના છેલ્લાં…

કેળવણીકાર જેઠાભાઈ પાનેરાના માર્ગદર્શન હેઠળ ચાલતી જે.એમ.પાનેરા શૈક્ષણિક સંકુલ માણાવદર દ્વારા માણાવદર કેળવણી મંડળના પ્રમુખ જેઠાભાઈ પાનેરાના અધ્યક્ષ સ્થાને માણાવદર નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ જગમાલભાઈ હુંબલનો સત્કાર…

જુનાગઢ યાર્ડમાં ખેડુતો ને પડતી હાલાકી.અધિકારીઑ દ્વારા ખેડુતો પાસેથી લાંચ લેવાનો કિસ્સો સામે આવ્યો.ખેડુતોની માંડવી પેલા પાસ કરી પછી રીજેક્ટ કરી ખેડુતો ને તકલીફ દેવામાં આવી…

દર વર્ષે યોજાતી ગિરનાર આરોહણ-અવરોહણ એડવેન્ચર સ્પર્ધાનો આજે સવારે પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં સ્પર્ધકો ગિરનારની તળેટીમાં એકઠા થયા હતા. આ વર્ષે કોમ્પિટિશનમાં 500થી વધુ સ્પર્ધકો…

Screenshot 1 24

જૂનાગઢના માંગરોળના પોરબંદર રોડ પર આવેલા કલ્યાણધામ નજીક આજે રવિવારે વહેલી સવારે ફૂલ સ્પીડમાં કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી મારી ગામના બસસ્ટેન્ડમાં ઘૂસી…

ભારતીય સમાજોમાં બાળલગ્નો સામાન્ય રીતે સામાજિક રીતિરિવાજ તરીકે કરવામાં આવે છે, જેમાં યુવાન બાળક (સામાન્ય રીતે 15 વર્ષની નીચી ઉંમરની છોકરી)ના પુખ્ત વયના પુરુષ સાથે લગ્ન…

આજ કાલ સમગ્ર ગુજરાતમાં જે સ્વઇનફ્લુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.તેવામાં કેશોદ જિલ્લાના કેશોદના સોંદરડાના વેલજીભાઈ ભંડેરીનું સ્વાઇન્ફ્લુંથી મોત થયું છે,તે ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં સ્વાઇન ફ્લુના…

સ્થાનિકો દ્વારા અગાઉ ૧૯ વખત રજુઆત: અધિકારીઓ વિટામીન એમ ના ઇન્જેકશનથી ઘેનમાં હોવાનો આક્ષેપ: સત્વરે પગલા લેવા પ્રબળ માગ જુનાગઢ તેમજ સોરઠ પંથકને રેતી માફીયાઓ ધમરોળી…

વિદેશોમાં પણ વિમા કોન્ફરન્સમાં એલઆઈસીનું પ્રતિનિધિત્વ કરે છે એલ.આઈ.સી. ઓફ ઈન્ડિયા કેશોદ બ્રાન્ચના એક માત્ર વિમા એજન્ટ હિતેષભાઈ ચનિયારા ફરી વખત ૨૦૧૯માં મિલીયન ડોલર રાઉન્ડ ટેબલના…