- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો
Browsing: Kutchh
અંજાર સમાચાર અંજારના મેઘપ૨ બોરીચીમાં આવેલી મંગલમ્ રેસિડેન્સીમાં રહેતો 19 વર્ષનો યશ સંજીવકુમાર તોમર સવારે દસ વાગ્યે નિત્યક્રમ મુજબ એક્ટિવા લઈ ઘેરથી કોલેજ જવા નીકળેલો. સાંજે…
ગાંધીધામમાં અપહરણ બાદ બાળકની નિર્મમ હત્યા. ગાંધીધામ શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ એમ.આઈ.જી. ભક્તિનગર વિસ્તારમાંથી અમનકુમાર રૂદલ સરયુગ બિહારી યાદવ નામના માસૂમ બાળકનું અપહરણ કરી કાસેઝના લાલ…
વાયોર સમાચાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાયોર ખાતે ફીમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મંજુબેન રાઠોડ મૂળ ગામ અકરી મોટી વાળાનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો . …
કચ્છની અનેક કલાએ આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના પ્રાપ્ત કરી છે ત્યારે 700 વર્ષથી પણ વધુ જૂની ખરડ કલાને આજે કચ્છના ગણતરીના કલાકારો સાચવીને દેશ-વિદેશના કલાના કદરદાનો સુધી પહોંચાડી…
જખૌ સમાચાર જખૌ મરીન પોલીસ દ્વારા બંદર વિસ્તારના માછીમાર અવેરનેસ કેમ્પ અને બોટ ચેકીંગ કરાયું હતું . હાલમાં માછીમારીની સિઝન ચાલુ થઈ છે જેમાં ગુજરાતભરના માછીમારો જખૌ…
દરિયાઈ સીમાના ટાપુઓનું સુરક્ષાની દ્રષ્ટિ લેન્ડીગ પોઇન્ટ પર પેટ્રોલિંગ કર્યું કચ્છ સમાચાર દરિયાઈ સીમાથી અનેક પ્રકારે માદક દ્રવ્યોનો જથ્થો એનકેન રીતે મળી આવે છે. ત્યારે જખૌ…
અંજાર સમાચાર ગુજરાતના 50માં સ્થાપના દિવસની સ્મૃતિમાં બનેલા કળશ સર્કલ પરથી કળશ ગાયબ થવાની ઘટના બની છે . અંજારમાં 2001 ના ભૂકંપ બાદ અનેક વિકાસ કામો…
ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા પાંચ વર્ષના ગૌરવ પુરસ્કારના નામોની કરાય ધોષણા: સૌરાષ્ટ્ર- કચ્છના ૧૯ કલાકારોની કદર ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા વર્ષ…
અબડાસા સમાચાર અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા એસ.ટી ડેપોની નજીક આવેલ મેઈન બજારમાં વડની ડાળી પડતા મોટી જાનહાનિ ટળી છે .મેઈન બજાર હોવાના કારણે લોકો ત્યાંથી…
21મીએ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના વરદ્ હસ્તે હવનમાં બીડુ હોમાશે 22મીએ કચ્છ મહારાજકુમાર હનુવંતસિંહજી તથા મહારાણી સાહેબા પ્રિતીદેવી દ્વારા માં આશાપુરાને જાતર ચડાવાશે ભકિત અને શકિતનો અનુપમ સંગમ…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.