- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને લોન વગેરે બાબતનું ટેન્શન રહેતું જોવા મળે અને પૂજા પાઠથી બળ મળી રહેશે
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
Browsing: Gujarat News
ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે કલેક્ટર કચેરીમાં મિટિંગ યોજાઈ અબતક, રાજકોટ રાજકોટ જિલ્લામાં આગામી મહિનામાં યોજાવા જઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે જિલ્લા કલેક્ટર અરૂણ…
ડ્રગ્સ પકડવામાં ડ્રગ્સ રીવોર્ડ પોલીસી મહત્વપૂર્ણ સાબિત થઈ, કોંગ્રેસ પોલીસનું મનોબળ તોડવાનું કામ બંધ કરે: ગૃહમંત્રી ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે રાજય સરકાર…
4 થી 8 નવેમ્બર દરમિયાન પંચ દિવસીય મેળો: તૈયારીઓ શરૂ વિશ્ર્વ પ્રસિઘ્ધ ભારત બાર જયોતિલિંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવનો પંચ દિવસીય કાર્તિક પૂર્ણિમાનો મેળો ચાલુ વરસે…
રાજયના 27 જિલ્લામાં 2100 કિ.મી.નો પ્રવાસ કરી 3 કરોડ લોકોને આવરી લેશે યુવા પરિવર્તન યાત્રા ગુજરાતની જનતાને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ અલગ અલગ આઠ…
એલ.ડી.ઓ. ભરેલુ ટેન્કર જવા દેવા મામલે રકમ માંગીતી દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના પુરવઠા અધિકારી લાઈટ ડીઝલ ઓઈલ-લુબ્રિકેન્ટ ઓઈલના ધંધાર્થી પાસેથી રૂા.1 લાખની લાંચ સ્વિકારતા લાંચ રૂશ્વત…
એનસીઇઆરટી દ્વારા દેશના 6 થી 12માં અભ્યાસ કરતા 3.70 લાખ વિદ્યાર્થીઓ પર સર્વે હાથ ધરાયો: ગુજરાતના 7385 વિદ્યાર્થીઓ પર પણ સર્વે કરવામાં આવ્યો નેશનલ કાઉન્સીલ ઓફ…
કુમકુમના પગલા પડ્યાં, માડી તારા આવવાના એંધાણ થયા અબતક, જયેશ પરમાર, સોમનાથ રૂમઝુમ કરતા નવલા નવરાત્રિ પ્રારંભ હવે બારણે ટકોરે દઇ રહ્યો છે ત્યારે સોમનાથના ભાલકા…
કેદીઓના આપઘાત, આત્મહત્યાની કોશિશ, જેલમાંથી સીમકાર્ડ સહિતની પ્રતિબંધીત વસ્તુ મળી આવવા સહિતની ઘટનાથી સંજોગોના કારણે જેલવાસ ભોગવતા અને રીઢા અપરાધી વચ્ચેનો ભેદ પારખવો જરૂરી સમાજમાં રહેવા…
જામનગર, વડોદરા, ઓખા, જયપુર સહિતની ટ્રેનો રદ તેમજ ભાવનગર મુંબઈ, અમદાવાદ સહિતની ટ્રેન આંશિક રીતે રદ રહેશે અબતક,રાજકોટ રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સિંધાવદર-કણકોટ-ખોરાણા-બિલેશ્વર સેક્શનમાં ડબલ…
50મો યુવક મહોત્સવ ‘અમૃત કલા મહોત્સવ’ તા.23,24,25 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે વિવિધ લોકાર્પણ, ખાતમૂહુર્ત અને યુવક મહોત્સવનું શુક્રવારે બપોરે 3.30 કલાકે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.