Browsing: Gujarat News

ભુજના માનકુવા ગામે હાઇલેન્ડથી ખત્રીતળાવ વચ્ચે થોડા દિવસો પહેલા જ દિનદહાડે થયેલી રૂ.૧૦ લાખની થયેલી લૂંટના બનાવનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલ્યો છે. જેમાં ફરિયાદીની…

સમરસ હોસ્ટેલની માત્ર વિદ્યા ધામ તરીકે નહીં, પરંતુ આરોગ્યધામ તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોરોના સમયે સમરસ કોવીડ કેર અને…

અપ્પુ જોષી, બાબરા: ભ્રષ્ટ અધિકારીઓ, પદાધિકારીઓ કે કર્મીઓના કારણે જ કોઈ વિસ્તાર, જિલ્લા કે રાજ્ય અને દેશનો વિકાસ રૂંધાય છે. પોતાનું ખિસ્સું સદૈવ ગરમ રાખવા મથતા…

કોરોના સંક્રમણને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકડાઉન લાગતા જ મોટા ભાગના લોકો પોતાના વતન પરત ફરવા મથી રહ્યા હતા. આ સાથે ગુજરાતમાં કામ…

પ.પૂ. સદગુરુદેવ ભગવાન રણછોડદાસબાપુના જીવન સંદેશ ‘મુજે ભૂલ જાના પર નેત્રયજ્ઞ કો નહિ ભૂલના’ તથા ‘મરીજ મેરે ભગવાન હૈ’ ને ચરિતાર્થ કરી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્5િટ રાજકોટ…

કોર્પોરેશન દ્વારા શહેરના રેસકોર્સ સંકુલ, માસ્તર સોસાયટી અને સંતોષીનગરમાં ફક્ત મહિલાઓ માટે બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં મોરબી રોડ અને કુવાડવા રોડને ટચ…

કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, અને બાળકો – વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા તેમનો અભ્યાસ કરી રહયાં…

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી વેક્સિનેશનની અછતના કારણે વેક્સિન લેવા ઈચ્છુક શહેરીજનોને વેક્સિન માટે રોજ સેન્ટરો સુધી ધક્કા ખાવા પડે છે. દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી રાજ્ય સરકાર…

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ નિમિત્તે  જન્મભૂમિ ચોટીલા ખાતે  અંતિમ કૃતિ આધારિત ‘સોરઠી સંતવાણી’-પ્રાચીન ભજનોના ઑન-લાઈન સ્વરાંજલિ કાર્યક્ર્મનું 4 જુલાઈ  રવિવારે  સાંજે 5 કલાકથી…

આજના સમયને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ખુબ જ પ્રગતિ થઇ છે. આ ક્ષેત્રમાં દરરોજ નીતનવી પ્રોડક્ટ બજારમાં આવતી રહી છે. જો…