Browsing: Gujarat News

રવિવારે સવારે ૧૦ વાગ્યાથી વૃક્ષવંદન, તુલસીવંદનના કાર્યક્રમનું સોશિયલ મિડીયા દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનની સ્થાપના માનવતાના સિધ્ધાંતોની સમજૂતી આપી સમાજને પ્રોત્સાહિત કરવાના…

સાધુ સંતોના દસ રૂમમાં ફર્નીચરનું કામ ટુંકમાં થશે ન્યારા ખાતેનાં સદગુરૂ આશ્રમે બે મંદિરોનાં શિખરનાં કામ પૂર્ણ થઈ ગયા છે. ને બે મંદિરો શિખરના કામ ચાલુ…

જિલ્લા કલેકટરને કોંગ્રેસનું રોષપૂર્ણ આવેદન કોવિડ હોસ્પિટલના નામે પ્રજાને લૂંટવાનો કારસો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું…

ઇનોવેશન અને સ્ટાર્ટ અપને હંમેશા પ્રોત્સાહીત કરતી રાજકોટની આર.કે. યુનિવર્સિટીને શિક્ષણ મંત્રાલય દ્વારા ઇનોવેશન સંબંધીત સૂયકાંકોને ઘ્યાનમાં રાખીને દેશની ટોપ પ૦ ખાનગી યુનિવર્સિટી માં સ્થાન આપવામાં…

વોર્ડ નં.૭ અને ૮ના ભાજપ આગેવાનોઓ પણ ગણપતિ દાદાના પૂજન-અર્ચન-દર્શન-આરતીમાં જોડાયા શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય-સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ…

ચોટીલા સ્થિત તેઓના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલી અર્પણ કરાશે જયંતિ નિમિતે જરૂરતમંદોને જીવન ઉપયોગી સામગ્રી વિતરણના સેવાયજ્ઞનો પ્રારંભ મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા…

કોરોના કાળમાં ડો.આલાપ ધોળકિયાનું પ્રેરણાદાયક પગલું કોરોના મહામારીથી આજે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે, ત્યારે પ્રબળ રોગ પ્રતિકારક શક્તિએ કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે. આવી…

પેજપ્રમુખની યાદી તૈયાર કરવામાં શહેર ભાજપ ફરી વખત પ્રથમ… શહેર ભાજપની ત્વરિત કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા સી.આર. પાટીલ રાજકોટ ખાતે નવનિયુકત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની…

ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે ગણપતિ મહોત્સવ ખુબ જ સાદાઈથી ઉજવાઈ રહ્યો છે. ભકતોએ પોત પોતાના ઘરે જ ગણપતિજીને બિરાજમાન કર્યા છે. ખુબ જ ઓછી સંખ્યામાં…

ભૂદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટ કા મહારાજા આ વર્ષે કોરોના મહામારીના લીધે દિવાનપરા બ્રહ્મપુરીની વાડીમાં દુંદાળા દેવનું અગીયારમાં વર્ષે સ્થાપન કરવામાં આવ્યું છે. રાજકોટ કા મહારાજાના…