Browsing: Gujarat News

પૂ.ગુરુદેવે હું જ સાચો ના આગ્રહ ભાવને ત્યાગવાનો કલ્યાણકારી બોધ આપી પ્રભુની ‘લાઈન’માં જોડાઈ જવાની સમજણ આપી ધાર્મિકતાના શોમાંથી બહાર નીકળીને જેવાં અંદર તેવા બહાર રહેવાના…

ભારે વરસાદ અને લોકમેળાથી થયેલી ગંદકીના કારણે રોગચાળો વકર્યો: મેલેરીયા, ચિકનગુનીયા અને ડેગ્યુના દર્દીઓના ઘરે ઘરે ખાટલા શહેરમાં છેલ્લા પાંચેક દિવસથી તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં…

ગણપતિ આયો બાપા…રિધ્ધિ સિધ્ધિ લાયો… શ્રાવણ માસ પૂર્ણ થતાની સાથે જ ગણેશ ઉત્સવ ઉજવવા લોકો થનગનશે. શેરીએ ગલીએ બાપાની ભકિતભાવ પૂર્વક આરાધના થશે. ભાદરવા સુદ ચોથથી…

લોકો જાણે હજુ મેળાની મજામાં હશે… મેળો પૂરો થયાને બે દિવસ વીતી ગયા પરંતુ હજુ લોકો રજાની મજા વાગોળી રહ્યા છે તો મેળામાં રમકડા વેચતા ગરીબોના…

પાંચ વર્ષનાં લાંબા અંતરાલ બાદ વનિતાના જીવનમાં સુખનો સૂરજ ઉગ્યો અને તેનું શાળાજીવન નવેસરથી ધબકતું થયું! મુંબઇ, ગુજરાત સહિત દેશભરમાં ઘણા એવા ગરીબ પરિવારો છે. જે…

પ્રભુ મહાવીર, જે મોક્ષ સ્થાનમાં બિરાજે છે, ત્યાં જગતના સર્વ જીવો તેમની બાજુમાં બિરાજે તેવી રાહ જોવે છે. પ્રભુની સામે બેસવાનો અનુભવ કરનારા ભાવિકો પ્રભુની સાથે…

વિશાળ સ્ટેજ પર અલ્ટ્રા વાયોલેટ કિરણો દ્વારા નીલકંઠ વર્ણીના વન વિચરણનું અદભુત દ્રશ્ય જોઇ હરિભકતો મુગ્ધ થયા: રાજકોટ ગુરૂકુળના સંતો ‘અબતક’ના આંગણે રાજકોટ ગુરુકુળ ખાતે શ્રી…

પાવનકારી પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે જૈન સમુદાય આત્માના કલ્યાણ અર્થે જપ-તપ અને સ્વાધ્યાય કરી રહ્યા છે. દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની…

‘સર્વેશ્વર ચોક કા રાજા નહીં દેખા તો કુછ નહીં દેખા’ તા.૨ થી ૧૨ દરમિયાન દરરોજ હાસ્ય દરબાર, હસાયરો, શ્રીનાથજીની ઝાંખી, શિવતાંડવ અને રકતદાન કેમ્પ સહિતનાં અનેકવિધ…

સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડીયમ વરલી ખાતે આઠ દિવસીય ભવ્ય કાર્યક્રમ: દરરોજ સવારે સ્નાત્ર પુજા અને મોક્ષના ચાર દ્વારપાળ: શમ, વિચાર, સંતોષ અને સત્સંગ પર પ્રવચન: દરરોજ…