Browsing: Rajkot

ઉવસગ્ગહરં સ્ત્રોતની મહાસિદ્ધિદાયક જપ સાધના સાથે ત્રિદિવસીય ઉત્સવમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હજારો જીવોના જીવન આધાર, માનવતાના અવતાર, કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૦વિં જન્મોત્સવ…

ભાજપ કાર્યકર્તાઓ, સેવાકીય, સામાજિક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ, ગરીબ-અનાથોને નાસ્તો, ફૂટ, વિતરણ, દિવ્યાંગને સાધન સહાય સહિતના કાર્યક્રમો યોજાયો આર્થિક સુંદઢતા પ્રશાસનમાં પારદર્શિતા, રાષ્ટ્રીય સુરક્ષા ભારતની વૈશ્ર્વિક છબીને…

ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને પણ ઘરનું ઘર મળી રહી તો તેઓ આગળ વધી શકે : ગંદકી વચ્ચે જીવન ગાળતા ઝૂંપડપટ્ટીવાસીઓના રહેઠાણ માટે સરકારે ખાસ યોજના લાવવાની આવશ્યકતા…

“મોત પછી પણ શાંતિ નથી!” માર્ગ અકસ્માતમાં મોત થયા બાદ પોસ્ટમોર્ટમ કર્યા વિના મૃતદેહ પરિવારને સોપી દીધા પછી હોસ્પિટલ અને પોલીસને થઇ દોડદામ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં…

નળ ત્યાં જળ રાજ્યભરમાં છેવાડાના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવાનો નીર્ધાર વ્યકત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં પાણીની રૂ.૨૨૯ કરોડની યોજનાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને…

વડાપ્રધાન સાથેના સંસ્મરણો વાગોળતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસીડેન્ટ અને સાંસદ પરિમલ નથવાણી વડા પ્રધાન  નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે આયુષ્યના અમૃત મહોત્સવ તરફ ગતિ કરી…

૧૦મી ઓકટોબરથી સતત સાત દિવસ વ્રજરાજકુમારજી મહોદયની ખાસ ઉપસ્થિતિ રાજકોટમાં નાના મવા રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે આવેલ શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું પ્રથમ ચરણ વીવાયઓ શ્રીનાથધામ…

રાજકોટ રેલ મંડળ પર સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ મિશન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું છે જેના પ્રથમ દિવસને સ્વચ્છ જાગૃતતા દિવસના રૂપમાં મનાવવામાં આવ્યો હતો. રાજકોટ મંડળ…

‘અબતક’ પરિવારમાં દરેક પ્રસંગો કતિરા સાહેબની હાજરીથી દીપી ઉઠતા : કતિરા સાહેબનો એક અનોખો ગુણ, બાળકની જેમ પળોને મનભરીને માણતા પણ ખરા અને વડીલની જેમ જરૂર…

જનહિતમાં લોકોના સમુહ ભેગા ન થાય તે આજના સમયની માંગ: આઈ.એમ.એ. પ્રમુખ જય ધીરવાણી ગુજરાતમાં પણ લોકલ ટ્રાન્સમિશન સ્થાનિક સંક્રમણના કારણે સંક્રમણ મા તોતિંગ ઉછાળો હવા…