- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો
- ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા કાલે રકતદાન કેમ્પ
Browsing: Rajkot
ખંભાળીયામાં યુજીસીના પરિપત્રની હોળી કરનાર વિદ્યાર્થીઓની અટકાયત ખંભાળીયામાં યુજીસીનાં પરિપત્રની હોળી કરનારા એનએસયુઆઈનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.યુજીસી દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીની પરિક્ષા અંગેની ગાઇડલાઇન બહાર પાડવામાં…
યુગ પરિવર્તન સાથે ભૌતિકવાદ આધ્યાત્મિકતાને દબાવી બેઠો હોવાનું ચિત્ર ઉપસે છે એનાં પરિણામે બેસુમાર ખાનાખરાબી આજના વિશ્ર્વે ભોગવવી પડી છે. આપણો દેશ એમાંથી બાકાત નથી રહી…
કોવિડ-૧૯ને અનુલક્ષી તકેદારીના પગલાંની ચર્ચા વિચારણા એસ.ડી.એમ. સરયુ, મામલદાર ભાવનાબેન અને તબીબો રહ્યા ઉપસ્થિત કોવિડ ૧૯ ને અનુલક્ષીને રાજકોટ જિલ્લા એસડીએમ સરયુ દ્વારા પડધરી તાલુકામાં મામલતદાર…
દર વર્ષે ચોમાસામાં રૂપાવટી નદીના પાણીથી હજારો એકર જમીનનું મોટાપાયે ધોવાણ થાય છે દર વર્ષે ચોમાસામાં રૂ પાવટી નદીનું પાણી ભાયાવદર, મોજીરા, ખાખીજાળીયા સહિતનાં ગામોની હજારો…
પાર્લામેન્ટમાં લો-એન્ડ જસ્ટીસ કમીટીની બેઠકમાં સભ્ય અભય ભારદ્વાજ ઉપસ્થિત રહેશે સૌરાષ્ટ્રનાં સિનિયર ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજની તાજેતરમાં પાર્લામેન્ટમાં લોક-એન્ડ જસ્ટીસ કમીટીમાં નિમણુંક થઈ છે. લાંબા સમયથી ચાલતી…
ચુંટણી ગમે ત્યારે આવે ભાજપ હંમેશા સજ્જ અને તૈયાર છે, કારણકે ભાજપનો કાર્યકર્તા ‘સેવા હિ સંગઠન’ના મંત્ર સાથે સતત લોકોની સેવા કરતું આવ્યું છે: તમામ બેઠકો…
સુંદર દેશ ભકિત ફિલ્મના સર્જકનો આજે જન્મદિવસ છે શહિદ-ઉપકાર-રોટી કપડા ઔર મકાન-પૂરબ ઔર પશ્ર્ચિમ જેવી ફિલ્મો બનાવીને ‘ભારતકુમાર’ બિરૂ દ મેળવ્યું હતું બોલીવુડના જાણીતા નિર્માતા-નિર્દેશક મનોજકુમારનો…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલથી મેડિકલ, પેરામેડિકલની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. હાલ કોરોનાનાં કપરા કાળમાં યુનિવર્સિટી દ્વારા બેચરલ ફાઈનલ વર્ષ સિવાયનાં તમામ રેગ્યુલર અને એટીકેટી…
તમામ વોર્ડમાં સ્ક્રીનીંગ, રોગપ્રતિકારક શક્તિનો અવિરત પ્રચાર-પ્રસાર ૩,૯૩,૮૧૦ લોકોને ઉકાળા તથા ૧,૬૨,૮૧૯ લોકોને આયુર્વેદિક દવાનું વિતરણ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રાજય સરકારના આરોગ્ય વિભાગના આદેશ અન્વયે કોરોના…
૧૦ થી વધુ સર્વે નંબરોની જમીનમાં પાણી પ્રદુષિત થયાની સંઘની કલેકટરને રાવ કુચીયાદળમાં આવેલી કેમીકલ ફેકટરી દ્વારા દવાનું પાણી જમીનમાં ઉતારી પ્રદુષણ ફેલાવાતું હોવાની કિશાન સંઘે…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.