Browsing: Rajkot

સદ્ભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ દ્વારા બે લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થશે સદભાવના  વૃધ્ધાશ્રમનું સમગ્ર ગુજ૨ાતને ગ્રીન સ્ટેટ બનાવવાનું મહત્વકાંક્ષી  સ્વપ્ન  છે. પ્રથમ  તબકકામાં ૨ાજકોટને  ગ્રીન  સીટી બનાવવાનું…

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મોઢા પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનો પણ નિયમ અમલમાં છે. અનેકવાર અપીલ કરવા છતાં લોકો માસ્ક…

ખાનગી મેળાઓ ઉપર પણ રોક, ગણેશ મહોત્સવની ઉજવણી પણ ઘર બેઠા જ કરવી પડશે : કોઈ પણ સામાજીક કે ધાર્મિક મેળાવડા નહિં યોજી શકાય રાજકોટવાસીઓનો રંગીલો…

અત્યાધુનિક ડ્રેગર(જર્મની) વેન્ટીલેટર્સ, મલ્ટીપેરા (ફિલિપ્સ-યુરોપ) મોનીટર્સ, ઓટો ઇન્ફ્યુઝન પંપ, સેન્ટ્રલ મોનીટરીંગ સિસ્ટમ, સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય અને ૨૦ બેડનું આધુનિક મોડ્યુલર આઇ.સી.યુ. માત્ર કોવિડ-૧૯ ના દર્દીઓ માટે…

પહાડ ઉપર કુદરતી વાતાવરણમાં સ્વયંભૂ પ્રગટ થયેલ ઈશ્વરીયા મહાદેવ મંદિરે ભરાતા સાતમ, આઠમના મેળાનું અનેરૂ મહત્વ છે લોક વાયકા મુજબ દર વર્ષે એક ચોખા જેટલી શિવલીંગ…

રક્ષાબંધન (બળેવ)ના દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરે છે આપણા પૌરાણિક શાસ્ત્રોમાં પણ આ વિધિને બહુ જ મહત્વ અપાયું છે ૩ ઓગષ્ટે સોમવારે રક્ષાબંધન (બળેવ)નો તહેવાર આવે…

શ્રાવણ સુદ ત્રીજના દિવસે કુંવારી કન્યાઓ ફૂલકાજલીનું વ્રથ કરે છે આ વ્રત એક દિવસનું હોય છે જેમાં ફળ ખાતા પહેલા કે પાણી પીતા પહેલા ફૂલ સુંઘાવાનું…

દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા પ્રવર્તમાન સ્થિતિને ઘ્યાને લઇ વહાલુડીના વિવાહનો પ્રસંગ સાદાઇથી ઉજવાશે રાજકોટને ભાગોળે ઢોલરા ગામે પોતાના સંતાનોથી તથા વ્હાલાઓથી દુભાયેલા અને તરછોડાયેલા વડીલ માવતરો…

જાહેરનામાનો ભંગ કરનાર શાળા સંચાલકની ધરપકડ કોરોનાના વાયરસને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડી અને શિક્ષણિક કાર્ય બંધ રાખવાના હુકમ છતાં મોચીનગર-૬ માં વાઇટ હાઉસ પાસે…

સીટની ટીમ દ્વારા એક માસના રીપોર્ટ બાદ કેદીઓ સામે તવાઇ હાથ ધરાઇ સેન્ટ્રલ જેલમાં છેલ્લા કેટલાય સમયથી બહારથી દડા મારફતે મોબાઈલ, સીમકાર્ડ, તમ્બાકુ, સહિતની વસ્તુઓ આવતી…