Browsing: Rajkot

કોરોના કોવિડ-૧૯ની મહામારી સામે દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય અધિકારી નિરજ ધીંગર, વાય.સી.પોરવીન, આર.કે.મહાજન અને અનિલકુમાર સહિતની ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના કોવિડ-૧૯ વિભાગની મુલાકાતે આવી પહોંચી…

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે મુસ્લિમ આગેવાનોની યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય: નમાજ મસ્જીદના બદલે ઘરે રહી પઢવામાં આવશે કોરોના વાયરસના કારણે કરાયેલા લોક ડાઉન દરમિયાન મુસ્લિમ…

૩૩ ટીમો દ્વારા કામગીરી શરૂ કોરોના વાઇરસની મહામારી સંક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જંગલેશ્વર વિસ્તાર સિવાયના વોર્ડ નં. ૦૧, ૦૨, ૦૪, ૦૬, ૦૭, ૦૮,…

દિલ્હીથી આવેલી કેન્દ્રીય આરોગ્ય અધિકારીઓની ટીમે સિવિલ હોસ્પિટલની કામગીરીનો તાગ મેળવ્યો કેન્દ્રીય આરોગ્ય ટીમ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે પણ મુલાકાત કરીને શહેર-જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરશે…

ફોરેન્સિક પી.એમમાં જંગલેશ્વરના યુવકનું હાર્ટ અટેકથી મોત અને એકતા કોલોનીના મુસ્લિમ આધેડનું ટીબીની બિમારીથી મોતનો તબીબનો અભિપ્રાય રાજકોટનાં કફર્યુગ્રસ્ત વિસ્તાર જંગલેશ્વરમાં રહેતા બે લોકોના શંકાસ્પદ હાલતમાં…

ગ્રામ પંચાયતની ચુંટણીનાં જુના મનદુ:ખનો ખાર રાખી ૧૦ શખ્સો બાઈક પર આવી બે યુવાનો પર ખુની હુમલો કરતા યુવાનનું સારવારમાં મોત જામજોધપુર તાલુકાના ગઢકડા ગામની સીમમાં…

બે વાર પ્રેસ કોંફરન્સમાં થતી ગેરસમજને કારણે ૨૪ કલાકના રિપોર્ટ સાંજે આપવામાં આવશે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવતી આરોગ્ય અગ્ર સચિવ ડો.જ્યંતી રવિની થતી બે વાર પ્રેસ…

કોરોનાની મહામારીને નાથવા લોક ડાઉન કરવામાં આવતા જનજીવન થંભી ગયું હતુ પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ મહાપાલિકા અને નગરપાલિકા સિવાયના વિસ્તારના ઔદ્યોગિક એકમોને શરતોને આધિન…

૮૦ ટકા કેસ નેગેટિવ, રિક્વરી રેટ ૧૭.૫ ટકા અને ડેથરેટ ૨.૫ ટકા કોરોના વાયરસની મહામારી આરોગ્ય તંત્ર માટે વધુને વધુ અસમંજસ સર્જી રહી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિને…

જંગલેશ્વરમાં આજથી રેપીડ ટેસ્ટ શરૂ : ૧૫થી ૨૦ મિનિટમાં મળી જશે પરિણામ સાત દિવસથી શરદી – ઉધરસ- તાવ આવતા હોય તેવા અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા…