Browsing: Surendranagar

૧૫ દિવસમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી અપાઈ ગુજરાત સરકારના આદેશ મુજબ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ નિષ્ફળ ચોમાસાને ધ્યાને લઈ પાક વિમા મુજબની રકમ…

શહેર મા ઠેર ઠેર ટ્રાફિક ને બિન અર્ચણ રૂપ રીતે ધંધો વેપાર કરતા અને રોજ નું લાવી ને રોજ ખાતા અનેક પરિવારો બેહાલ બન્યા.. સુરેન્દ્રનગરમા છેલ્લા…

સુરેન્દ્રનગરમાં પાલિકાની ઝુંબેશનો જબ્બર વિરોધ : પાલિકાએ દુકાનોના ઓટલા તોડ્યા તો વેપારીઓ રોડ પર બેસી ગયા … વેપારીઓના ૮૦ થી વધુ પાક્કા ઓટલા તોડી નાખતા વેપારીઓ…

ત્રણ-ત્રણ વાર રજૂઆતો કરી હવે તો ગંદા પાણીનો નિકાલ લાવો સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી વિનાયકનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકો…

બજાણા, ઝુંઝુવાડા પોલીસ અને એસઓજીએ મોડીરાતે દરોડો પાડી ટ્રક અને દારૂ મળી ૩૩.૧૩ લાખનો મુદામાલ કબ્જે કર્યો સુરેન્દ્રનગરના ઝુંઝુવાડા વિસ્તારના રણ વિસ્તારમાં નામચીન બુટલેગરે વિદેશી દારૂ નો…

બેથી ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલ રામેશ્વર ટાઉનશીપ પાસે એક ખાનગી કંપનીની લકઝરી અને ટ્રક વચ્ચે મોડીરાત્રે બે…

સિંચાઈ માટે પાણી બંધ કરાતા ખેડુતોમાં ભારે રોષ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પંથકમાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ પડતાં ખેડુતોને હાલાકી પડી રહી છે ત્યારે લખતર…

સુરેન્દ્રનગર ની મેઈન બજાર મા આવેલી તમામ દુકાનો ના રોડ ઉપર આવતા છપારાઓ દૂર કરાયા સુરેન્દ્રનગર નગરપાલિકા ના ઇન ચાર્જ ચીફ અને ias સ્વપ્નનીલ  સાહેબ અને…

ભારત એ ઋતુ પ્રિય દેશ છે તેમાં પણ ગુજરાત ની વાત આવે તો ગુજરાત મા શિયાળા ની ઋતુ ગુજરાત ના લોકો ને વધુ પ્રિય હોય છે…

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં મુસાફરોની મુશ્કેલીને ધ્યાને લઇને 9 જેટલી નવી બસો ફાળવવામાં આવી  સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં મુસાફરોની મુશ્કેલીને ધ્યાને લઇને 9 જેટલી નવી બસો…