Browsing: National

પુલવામામાં સીઆરપીએફ જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ કેસમાં ફરી સામસામે આવી ગયા છે. પૂર્વ ભારતીય નેવી ઓફિસર જાધવને આપવામાં આવેલી…

‘ભારત કે વિર’ નામાક વેબસાઈટ, એસબીઆઈ બેંક સહિત અનેકવિધ રીતે લોકો પોતાની સહાય આપી શકશે પુલવામા થયેલ આત્મઘાતી હુમલામાં શહિદ થયેલા સીઆરપીએફના ૪૪ જવાનોના પરિવારને મદદ…

દેશમાં વધતા જતા અકસ્માતોના નિયંત્રણ માટે વાહનોમાં સેફટી ફીચર્સ માટે ચાલુ વર્ષથી જ તંત્ર સજ્જ ભારતમાં વધતા જતાં વાહન અકસ્માતોને લઈ ૨૦૧૯ના વર્ષમાં વાહનોને સુરક્ષા પુરી…

કેન્દ્રમાં ફરીથી નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવશે તો નાગરિક ખરડો નિશ્ર્ચિતપણે પાછો લાવવાનો ભાજપ અધ્યક્ષનો મકકમ લલકાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશની સુરક્ષા અને આંતરિક…

સાઉદીના પાટવી મોહમ્મદ બીન સલામને પાકિસ્તાન સાથે સાત અલગ-અલગ કરારોમાં ૨૦ બિલિયન અમેરિકા ડોલરના કરારો કર્યા છે. સાઉદીના પાટવી ત્રણ રાષ્ટ્રોને એક મહિનાની મુલાકાતે નિકળ્યા છે…

‘ભાઈ-ભાઈ ન રહા’ માલવીન્દરે સીવીન્દર વિરુધ્ધ દાખલ કરી ફરિયાદ ફોર્ટીઝ હેલ્થકેરના પૂર્વ પ્રવર્તક માલવીન્દરસિંહે પોતાના ભાઈ સીવીન્દરસિંહ તથા રાધાસ્વામી સત્સંગના પ્રમુખ ગુરીન્દર ઢીલ્લોં અને અન્ય લોકો…

પાકિસ્તાન બની ગયું છે આતંકવાદ નિકાસનું મુખ્ય મથક પુલવામાં હત્યાકાંડ બાદ ભારતે પાકિસ્તાન વિરુઘ્ધ આકરા પગલા લેવાની શરુઆત કરી છે ત્યારે અફઘાનિસ્તાન અને ઇરાન જેવા પાડોશી…

ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પુલવામા પિંગલાન વિસ્તારમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાયી હતી. રવિવારે મોડી રાતે સુરક્ષા દળોએ ખાનગી જાણકારીની આધારે પિંગલાન વિસ્તારના ઘરોમાં તપાસ…

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શનિવારે બપોરે એલઓસી ની પાસે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં સેનાના એક મેજર શહીદ થઇ ગયા છે.જમ્મુ-કાશ્મીરના રાજૌરીના નૌશેરા સેક્ટરમાં કામચલાઉ વિસ્ફોટક ઉપકરણને ડિફ્યૂઝ…

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા બે પંચાયતોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી પ્રમાણે બુધવારે દાદરાનગર હવેલીના જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા દ્વારા બે પંચાયતોનું…