Browsing: Uncategorized

અસ્થમા એ શ્ર્વસનતંત્રને લગતો એક એલર્જીક રોગ છે જેમાં શ્ર્વાસ-નળીઓ સંકોચાઈ જવાથી શ્ર્વાસ લેવામાં તકલીફ થાય છે. ગ્લોબલ ઈનિશીએટિવ ફોર અસ્થમાં (જીના) નામની સંસ્થા દ્વારા લોકોમાં…

ગુજરાત સ્થાપના દિન નિમિતે અમદાવાદમાં યોજાયો ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહ અમદાવાદ મેનેજમેન્ટ એસો. સ્થિત જે.બી. ઓડીટોરીયમ ખાતે ગુજરાત સ્થાપાના દિન નીમીતે ઉઘોગ, કલા, સાહિત્ય અને તબીબી…

ટ્રેક્ટર નિર્માણ કરતી અગ્રણી કંપની એસ્કોર્ટ લિમિટેડે પોતાના પાવરટ્રેક અને ફાર્મટ્રેક ટ્રેક્ટરની આખી શ્રેણી માટે ચાલકને ઇમર્જન્સી સેવા મળી રહે તે માટે ‘કેર બટન’ લોન્ચ કર્યું…

પરમેશ્વર ફુંકવાલે રાજકોટ ડિવિઝનના નવા ડિવિઝનલ રેલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. ભારતીય રેલવે એન્જિનિયરિંગ સેવાનાં ૧૯૮૮ બેચના વરિષ્ઠ અધિકારી તરીકે ફુંકવાલે ઈન્દોરથી સિવિલ એન્જિનિયરીંગ…