Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા અમરગઢ ભીચરી ગામે માલધારી વસાહત બનાવવાનો નિર્ણય લીધો છે જેની સામે ગ્રામજનોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે માલધારી વસાહતનાં વિરોધમાં આજે અમરગઢ ભીચરી ગામના લોકો બળદ ગાડા સાથે રાજકોટ કલેકટર કચેરીમાં ધામા નાખતા વહિવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જો માલધારી વસાહત બનાવવાનો નિર્ણય તાત્કાલીક અસરથી રદ કરવામાં નહી આવે તો હજી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.