Abtak Media Google News

સીબીએસઈએ 10માં ધોરણની ગણિતની પરીક્ષા ફરી ન લેવાનો નિર્ણય કર્યો છે. પેપર લીક મામલો સામે આવ્યા બાદ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ પરીક્ષાનું ફરી આયોજન કરવા અંગે વિચારી રહ્યા છીએ. આ પહેલા બોર્ડે દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રી-ટેસ્ટ કરાવવાની વાત કહી હતી, એવામાં આ સમાચાર સ્ટુડન્ટ્સને રાહત આપનારા છે. બોર્ડનું કહેવું હતું કે લીક થયેલું પેપર આ વિસ્તારોમાં જ સર્ક્યુલેટ થયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.