Abtak Media Google News

CBSE દ્વારા 10મા ધોરણનું ગણિતનું પેપર અને 12મા ધોરણનું અર્થશાસ્ત્ર પેપર ફરી વખત લેવામાં આવશે. બંને વિષયના પેપર લીક થવાના આરોપ લાગ્યાં હતા. જો કે બીજી વખત પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે અંગે કોઈ જ નિર્ણય જાહેર કરાયો નથી. આ વર્ષે CBSE બોર્ડના એક્ઝામ પેપર લીક થયાંની ચર્ચા થઈ હતી. મીડિયા રિપોટ્સ મુજબ પરીક્ષાને દોષમુક્ત રાખવા માટે બોર્ડે આ પ્રકારનો નિર્ણય જાહેર કર્યો છે.

Advertisement


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.