પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નીમીતે રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને આરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા.પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે માસિક શિવરાત્રી નીમીતે શ્રી સોમનાથ મંદિરે રાત્રિના ૧૦:૦૦કલાકે જ્યોતપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સાહેબ શ્રી ના હસ્તે કરવામાં આવેલ.જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી, તીર્થપુરોહિતો,દર્શનાર્થીઓ પણ જોડાયા.રાત્રે ૧૧:૦૦કલાકે શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા, ૧૨-૦૦ કલાકે આરતી કરવામાં આવેલ.
Trending
- પુષ્કળ માત્રામાં પાણીનું સેવન, ઉલ્યું સહિતની ક્રિયા કરવાથી મોંમાંથી આવતી દુર્ગંધ થશે દૂર !!!
- પેલેસ્ટાઈન તરફી વિરોધ ઉગ્ર બન્યો, વિરોધીઓએ કોલંબિયા યુનિવર્સિટીના હોલ પર કબજો કર્યો
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે યુવતીને ” છેતરી “
- માત્ર ગરમી જ નહી કપડાંને કારણે પણ થઇ શકે છે ડિહાઇડ્રેશન..!
- પશ્ચિમી દેશોનો ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સનો નિયમ ભારતને નડશે!
- પેટાળમાંથી વધુમાં વધુ ખનીજો ઉલેચવા નવી નીતિ લાગુ કરાશે
- ભારત ચીની કંપનીઓના રોકાણને મંજૂરી આપશે પણ ફૂંકી ફૂંકીને!
- ઓછું મતદાન ચિંતાની વાત નથી, અમને રેકોર્ડબ્રેક બેઠકો જ મળશે : અમિત શાહનો દાવો