કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના કાંધાસર ખાતે ટેકનોલોજી વીકની ઉજવણી અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટી જુનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. પી. વી. પટેલે સહભાગી ભાઇ- બહેનોને કૃષિ અને પશુપાલન ક્ષેત્રે બાહર પાડવામા આવેલ નવીનતમ ટેક્નોલોજી વહેલી તકે અપનાવી ઓછા અને અનિયમિત વરસાદની પરિસ્થિતિના સમયે મહત્તમ ખેત ઉત્પાદન મેળવવા માટે ટપક સિંચાઈ પધ્ધતિથી પાણીના કરકસર ભર્યા ઉપયોગ કરવા અને ખેતીમાં રાસાયણીક ખાતરનો ઉપયોગ ઘટાડી વધારે પ્રમાણમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવા હિમાયત કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેતીવાડી વિભાગ તથા અન્ય વિભાગોના સંપર્કમા રહેવા ખાસ હિમાયત કરેલ.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન