ગાંધીનગર ખાતે ચંદ્રકાંતભાઇ શેઠ અને મયુરભાઇ શાહ દ્વારા ગુજરાત રાજ્ય ના જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી* ને તેમના જન્મદિવસ નિમીતે રક્ષા પોટલી અને વાસક્ષેપ થી શુભેચ્છા પાઠવી હતી. તેમજ રાષ્ટ્રસંત પુજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ અને મુંબઇ થી પુજ્ય નયપદ્મસાગર મહારાજ સાહેબ એ પાઠવેલ આશીર્વચન અપર્ણ કરેલ.
Trending
- સુરત : આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
- પર્પલ ક્રાઈંગ શું છે? જેમાં બાળક સતત જોર જોરથી રડતું રહે છે
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…