દામનગર ના પુત્રી રત્નો ના બોટાદ અને ગઢડા સ્વામી ખાતે ચાતૃમાસ વાસ બિરાજતા હોય બોટાદ ના વર્તમાન બા બ્રહ્મ પૂ શેલેશ મુનિ મહારાજ આજ્ઞાનું વર્તી સુશીલાબાઈ મહાસતી ના સુશિષ્યા પ પૂજ્ય જ્યોતિબઈ મહાસતીજી એવમ તપસ્વીની બા બ્ર પ પૂજ્ય ઇલાબાઈજીના સુશિષ્યા વીણાબાઈ મહાસતીજી બંને સતી રત્નો ચાતૃમાસ વાસ બિરાજીત છે જેનજેનોતર માં ધર્મલાભ મેળવી રહ્યા છે બંને સતી રત્નો ખુબજ વિદ્વાન છે હદયસ્પર્શી દ્રષ્ટાંત સાથે આદર્શ માનવ જીવન જીવદયા પરમાર્થ પરોપકાર જેવા ઉમદા ગુણ માટે માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો દ્વારા ખૂબ મોટો શ્રાવક વર્ગ ધરાવતા સતી રત્નો ના દિવ્ય વ્યાખ્યાનો લાભ મેળવ્યા જેન જેનોતર ને અનુરોધ છે માંગવા થી જેમનો ચાતૃમાસ વાસ વર્ષો સુધી મળવો મુશ્કેલ છે તેવા બંને સતી રત્નો બોટાદ અને ગઢડા ખાતે બિરાજી રહ્યા છે.
Trending
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…